________________
૪૪૪ ) સિદ્ધ્ર્હુમ – બાલાવાધિના
કૃ ધાતુનો યોગ હોય અને અતિધન – ભારે પીડા અથ જણાતા હોય તો, સપત્ર અને નિષ્પન્ન શબ્દને ‘ડાચ પ્રત્યય લાગે છે. સપત્ર + કાર્ = સત્રાìતિવ્રુક્ષમ્ = હરણના શરીરમાં બાણ પેસાડી દે છે. નિપત્રાìતિ મૂળમૂ = હરણના શરીરમાંથી બીજી બાજુથી ખાણુ કાઢી લે છે.
=
-
નિજન્નિષ્ઠોણો ॥ ૭-૨-૧૩૧ |
કૃ ધાતુનો યાગ હાય અને નિષ્કપણું – બહાર કાઢી નાંખવુ એવે અથ જણાતા હોય તો, નિષ્કુલ શબ્દને ‘ડાર્ં પ્રત્યય લાગે છે. નિષ્કુષ્ઠ + કાર્ = નિહાìતિ રૂાતિમમ્ = દાડમના બધા દાણા બહાર કાઢી નાંખે છે.
પ્રિય-મુણાનુલ્યે || ૭–૨-૨૪૦ ||,
કૃ ધાતુને યાગ હોય અને આત્માની અનુકૂલતા જણાતી હોય તા, પ્રિય અને સુખ શબ્દને ‘ડાર્ં પ્રત્યય લાગે છે. પ્રિય + डाव् = प्रियाकराति ગુરુમ્ = ગુરૂને સુખ કરે છે. જીસ્વાનૈતિ તુમ્ = ગુરૂને સુખ કરે છે.
-
તુવાદ્ પ્રાતિને || ૭-૨-૪૬ |
કૃ ધાતુનો યોગ હોય અને પ્રતિકૂળતા જણાતી હોય તો, દુઃખ
'
શબ્દને ડાચું ” પ્રત્યય લાગે છે દુઃલ જોતિ ત્રોઃ = દુ:સ્ર + કાર્ + ìતિ = ઢુવા તેતિ ચત્રોઃ = રન્નુમ્ પ્રતિભૂલ્ય ìત્તિ = શત્રુને પ્રતિકૂળતા કરે છે.
શ્રાદ્ પાળે ॥ ૭-૨-૪૨ ॥
કૃ ધાતુનો યાગ હોય એને રાંધવું અ* જણુાતા હાય તો,