________________
૧૪૦ ] સિદ્ધહેમ – બાલાવબોધિની
માં વર્તમાન ધાતુને, સર્વ વિભકિત અને સર્વ વચનને સ્થાને “હિર અને “સ્વ” પ્રત્યય ( પંચમી વિભક્તિના ) લાગે છે. જ્યાં આ હિ અને સ્વ પ્રત્યય લગાડવામાં આવે છે, ત્યાં જે કાળમાં, જે કારક માં, જે ધાતુને હિ અને સ્વ પ્રત્યય લગાડેલ છે. તે જ ધાતુને, તે જ કાળને અને તે જ કારકનો વાકયમાં અનુપ્રયોગ હવે જોઈએ, તથા જે વિષયમાં હિ અને સ્વ પ્રત્યય લગાડેલા છે, તે વિષયમાં જે કાળમાં, જે કારકમાં, જે ધાતુને હિ અને સ્વ પ્રત્યય લગાડેલ છે, તે જ ધાતુને, તે જ કાળનો અને તે જ કારકને વાક્યમાં અનુપ્રયોગ હોય તે ત ર અને ૮ વમ ? લગાડવા, તથા જ્યાં યુગ્ગદર્થના બહુવચનવાળો પ્રયોગ હોય, ત્યાં પણ એકવચનના હિ અને સ્વ પ્રત્યે લગાડવાના છે. દિ-સુનદિ સુની દીચેવં સુનાતિ ત્યાદ્રિ = લણ લણ એ પ્રકારે આ લણે છે વગેરે. અર્થાત – અત્યત લણે છે અથવા વારંવાર લણે છે. -અધીયાધીચેવપીને રૂવારિક ભણ ભણુ એ પ્રકારે આ ભણે છે વગેરે. ર-સુનીત સુનીતેચવું ભૂયં નીશ=લણ લણ એ પ્રકારે તમે લણે છે, સુનદિ સુની
સુનાથ = લણ લણુએ પ્રકારે તમે લણે છે. ધ્વમૂકપીધ્યમ ઘીદ્યમત્રેવ યમપર્વે = ભણુ ભણ એ પ્રકારે તમે ભણે છે. અષ્યમથીષેત્યાં યુગમળી = ભણ ભણુ એ પ્રકારે તમે ભણો છે.
प्रचये नवा सामान्यार्थस्य ॥ ५-४-४३ ॥
વાક્યમાં પ્રચય અનેક ક્રિયાવાચક ધાતુઓ વપરાયા, હોય અને અનપ્રોગમા–તેની પાછળ આ જુદી જુદી ક્રિયાઓને સંબંધ ધરાવતા એવા સામાન્ય અર્થવાળા ધાતુઓને સંબંધ હોય તે, જુદા જુદા અર્થવાળા ધાતુઓને “હિ ? અને “સ્વ” પ્રત્યયો તથા “ત અને “દવ પ્રત્યયો વિકલ્પ લાગે છે. તથા અનુપ્રગમાં યુસ્મત શબ્દ