________________
૧૩૬ ] સિદ્ધહેમ – બાલાવધિના
અર્થાંમાં વત માન ધાતુને ‘ કૃત્ય ” પ્રત્યયા અને ‘ પથમી ’વિભક્તિ ના પ્રત્યયેા લાગે છે પ્રેય-તિરસ્કારપૂર્વકની પ્રેરણા, અનુજ્ઞા-ઈચ્છા પૂર્ણાંકની સ ંમતિ, અવસર - કામ કરવાના જે સમય હોય તે સમય. भवता खलु कटः कार्यः, भवान् कटं करोतु भवान् हि પ્રેષિત, અનુજ્ઞાત:, મવતોડવસર: ટર = તેઓએ સાડી કરવી જોઈ યે, તે સાદડી કરેા, સાદડી કરવા માટે તેને મોકલ્યા છૅ, અનુજ્ઞા આપી છે; એ કરવા માટે તેમને અવસર છે.
सप्तमी चोध्वमौहूतिके ।। ५-४-३० ।।
પ્રેષ વગેરે અથ જાતે છતે થનારૂ' કાય મુદ્દત પહેલા થવાનું હોય તો, ધાતુને સવકાળમાં ‘સપ્તમી વિભકિતના, ‘નૃત્ય’ પ્રત્યયા તથા પંચમી’ વિક્તિના પ્રત્યયા લાગે છે. ખ્ય મુદ્દતંત્ कट कुर्यात् भवान्, भवता कटः कार्यः, कटं करोतु भवान् હિં પ્રેષિતોન્નુજ્ઞાત, મવતોઽવસર: ટળે = મુદ્દત' પહેલા તે સાદડી કરે, તેઓએ સાદડી કરવી જોઈએ, તે સાદડી કરા, કેમકે તેમને સાદડી કરવા માટે માકલ્યા છે, તેમને અનુજ્ઞા આપી છે, અને તે માટે તેમને અવસર છે
મે પદ્મમી ॥ ૧-૪-૩૨ ॥
6
પ્રેષ વગેરે અથ જણાતા હાય અને વાક્યમાં સ્મ શબ્દના પ્રયાગ હાય તેા, મુદ્દત પહેલા કાય* થવાનું હોય એવા અર્થમાં વમાન ધાતુને સ કાળમાં પંચમી ” વિભક્તિના પ્રત્યયા લાગે છે. मुहूर्ताद्भवान् कटं करोतु स्म, भवान् हि प्रेषितोऽनुज्ञातः, भवतोऽवसरः कटकमणे મુદ્દત પહેલા તેઓ સાડી કરેા, તેમને સાદડી કરવા માટે માલેલ છે, તેમને અનુજ્ઞા આપી છે, અને તેમને સાદડી બનાવવાના સમય છે.
=