________________
[અથ વાર્થ રિશિદy] [ રથ ધાતુશાશનુવઘારિયા ] अदादयः कानुवन्धा, - श्वानुबन्धा दिवादयः । स्वादयष्टानुबन्धा, - स्तानुबन्धास्तुदादयः ॥ १ ॥ रुधादयः पानुबन्धा, यानुबन्धास्तनादयः । ज्यादयः शानुवन्धा, णानुबन्धाश्चुरादयः ॥२॥
અનુબંધવાળા ધાતુ અતારિકા ના કહેવાય છે, 7 અનુ વાળા ધાતુ વિવાદ ના કહેવાય છે, ટુ અનુબંધવાળા ધાતુ
સ્વાાિ ના કહેવાય છે, અનુબંધવાળા ધાતુ તારા ના કહેવાય છે, ૬ અનુબંધવાળા ધાતુ અંધારિયાદ ના કહેવાય છે, શું
અનુંધવાળા ધાતુ તારિખ ના કહેવાય છે. ગ્ન અનુબંધવાળા ધાતુ પરિવાર ના કહેવાય છે, તથા અનુબંધવાળા ધાતુ ગુલાબ ના કહેવાય છે.
ધાતુની વ્યાખ્યા – સાધ્યત્વ વિશિષ્ટ ક્રિયાને વાચક તે ધાતુ કહેવાય છે, અર્થાત્ સધાતી યાને પરિપૂર્ણતાને નહિ પામેલી એવી ક્રિયાને કહેનાર જે શબ્દ તે ધાતુ કહેવાય છે. ધાતુ પારાયણમાં ધાતુઓના મુખ્ય નવ ભેદ પાડેલ છે. તે એક એક વિભાગ એક એક Tણ કહેવાય છે તેથી ધાતુઓના સમૂહને નવ ગણના ઘાતુઓ તરીકે ઓળખાવવામાં આવે છે. તથા ગણ તરીકે ધાતુના વિભાગ પાડવાનું ફળ જુદી જુદી જાતના વિકરણ પ્રત્યે લેવાનું છે જેમકે – ૧ શ્વાદિગણનું ફળ – “વાર્થ૦ [૩-૪-૭૨ ]> એ સૂત્રથી “
પ્રત્યય લેવાનું છે.