________________
સિદ્ધહેમ બાલાવબાધિની
પર ૩
પચ્યતેઽસાવિતિ = = + + પડ્યા ! એ રીતે પ્રયોગ થયા. IIII
सकार
એ સૂત્રથી
સકાર અનુબંધ પત્ત્ત ના પ્રયાજક છે. અર્થાત્ સ અનુબંધ પરંપરાએ પદ સત્તાનુ કારણ બને છે. જેમકે – મવરીયઃ । અહિં મવત્ શબ્દથી “ અવતાર [૬-૩-૨૦] ” ચસ પ્રત્યય થઈ, ચR માં સ અનુબંધવાળા હોવાથી સફ્ળ [o ૬-૨૬ ] ” એ સૂત્રથી પદ સંજ્ઞા થઇ જેથી “ છુટતૃતીયઃ [ ૨-૨-૭૬ ] ” એ સત્રથી ત્ર્ આદેશ થઇ મવરીયઃ । રૂપ સિદ્ધ થયું.
નામ
---
नोक्ता० આ કારિકામાં જે અક્ષરા અનુધ રૂપે જણાવ્યા નથી, તે અક્ષરા અનુબંધ રૂપે થતાં નથી. અર્થાત્ કકામાં ગ્રહણ કરેલ અક્ષરો જ અનુબંધ રૂપ ગણુવા, બીજા અક્ષરા ન ગણવા. અહિં અનુબંધતું જે જે ફળ કહેલ છે, તેથી અન્ય ફળ પણ ઉપલક્ષિતથી થાય છે. અર્થાત્ જણાવેલ ફળથી અન્ય ફળ ઉપલક્ષણથી બને છે. જેમકે- દાર અનુબંધનુ ફળ ટૂશળ પણું જ કહેલ છે. છતાં ૨૮ દેં ( ધૈ ) પાને । આ ધાતુમાં રહેલ અનુબંધરૂપ ર્ હોવાથી સુન્ની - સ્તન॰[ Ù--૬] ” એ સૂત્રથી વક્ પ્રત્યય થઇ ચિત્ પશુ હાવાથી ‘અએ૦ [ ૨-૪-૨૦]” એ સૂત્રથી હૌં પ્રત્યય થઇ, ત્રુત્તિન્ધી વગેરે પ્રયોગો બને છે. એવી રીતે ટાર અનુબંધ મૈં પ્રત્યેક જનક બને છે. એવી રીતે પુજાર અનુબંધનું ફળ “ઉિચ॰ [ ૨–૨–‰‰૪] ” એ સૂત્રથી અન્ય સ્વરાદિના લાપ થયાતથા “ દુિવતઃ૦ [૬-રૂ-૮૩] ” એ સૂત્રથી ત્રિમTM પ્રત્યય થવા વગેરે પ્રયાજના સ્વષુદ્ધિથી વિચારી જવા. I? I
66
इति धातु - प्रत्ययानुवन्धफलदर्शित का रिकार्थः ||