________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૫૧૭]
અનુવાર - અનુસ્વાર (બિન્દુ ) અનુબંધ મન પણાને જણાવે છે. જેમકે – ૨ri (or) | અહિં અનુસ્વાર અનુબંધ હેવાથી સત્તારિત ૦ [ ૪-ક-૨૨] એ સૂત્રથી પ્રાપ્ત થતા રુદ્ર પ્રત્યયને ઘaro [૪-૪-૧૬ ]” એ સૂત્રથી નિષેધ થવાથી, ઝુર + વ = પ્રાતા, urva = vસ્થતિ વગેરે રૂપ થાય છે.
દીધ લૂકાર અને વિસગ [ ] અનુબંધ હોતા નથી. કા.
તારમાર - કકાર અનુબંધવાળા ધાતુ ચારિક ના સમજવા, તથા કકારાદિ પ્રત્યય પર છતાં ધાતુના સ્વર કુળ થતો નથી. જેમકે-૧૦૦ ટૂ (દન) હિંણા-જત્યો . આ ધાતુથી અન્તમાં ઈત હોવાથી અર્થાત તિ ગણવાથી જરાત્રિા પણું આવ્યું, જેથી
વાર્તાઓ [૩-૪-૭૨ ]' એ સૂત્રમાં અદાદિગણ વાજંત હોવાથી રાજ્ પ્રત્યય થતો નથી જેથી ટુન + તિવ્ર = ત ા એવો પ્રવેગ થાય છે, આ ધાતુ સંબંવિ કકારતું ફળ બતાવ્યું. હવે પ્રત્યય સંબંધિ કકારનું ફળ બતાવે છે. જેમકે-૬ મૂ-વત્તાયામ્ ! આ ધાતુને આશિષ્ય વિભક્તિને ક્યા પ્રત્યય લાગ્યો જે કિત હોવાથી
નામ. [ ૪-૩-૬ ] એ સૂત્રમાં કિતનું વજન હોવાથી ગુણ ન થવાથી, મૂ+થાત્ = મૂયાત એવું રૂપ થયું.
વાર - ખકાર અનુબંધ પૂર્વને મુકામ કરે છે. મુન્ એ ની પ્રાચીન સંજ્ઞા છે. જેથી મુમામ એટલે આગમ સમજવો જેમકે – ૨૨૬૩ મનિં (મન) જ્ઞને આ ધાતુથી “તુઃ રવા[૧-૧-૨૬૭] ' એ સૂત્રથી પ્રત્યય થયે છતે વિ૦૦[૩-૨-૨૨] » એ સૂત્રથી આમ થવાથી, પદુમામાનં મને રૂતિ = , + અન્ય + áરા = ટુ + [ + કન્ય = પટ્ટમવઃ | વગેરે પ્રયોગો બને છે.