________________
[અથ તૃતીure ]
(અથ થાન શ્વિ) તૃતીય પ્રશ્ન છે ?-રૂ-૨ || પદાન્તમાં રહેલા વર્ગના ત્રીજા અક્ષરને, વર્ગને પાંચમે અક્ષર પર છતાં વિકલ્પ “અનુનાસિક આદેશ થાય છે. (વામાં મve૪મ્ = [ રાજુમ્ (g) + મvમ, ] મમ્
Hઇ સ્ટમ્ = દિશાઓનું મંડલ ): અગાઉના ૨-૨-૧૮ માંના સૂત્રમાં નવા પદ મ્યું છે, તેને સંબંધ આ સૂત્રમાં લેવાનું છે. સૂત્રમાં વા ૫દ મૂક્યું હોય તે ચા ને સંબંધ નીચેના બે સુત્ર સુધી જ હોય છે. જ્યારે સુત્રમાં નવા મૂકયું હોય તે જયાં સુધી જરૂર હોય ત્યાં સુધી ચા ને સંબંધ સમજવો.
ગથશે ૨ | -રૂ-૨ | પદાનમાં રહેલા વર્ગના ત્રીજા અક્ષરને, પંચમ અક્ષર છે આદિમાં જેને એવો પ્રત્યય પર છતાં, તેને મળ એ નિત્ય
અનુનાસિક? આદેશ થાય છે. ( દાવો વિવાદ: = [ વાર ( ) + મથક્ + અન્] વામથ = શાસ. પ+નામ્ = જdor૬ = છના ) (“ચ' નીચેના સૂત્રોમાં વાની અનુંવૃત્તિ લઈ જવા માટે છે.)
તો સુર્ય છે –– II પદાન્તમાં રહેલ વર્ગના ત્રીજા અક્ષરથી પર રહેલ જે હ, તેને પૂર્વના વર્ગને મળતે “ચો અક્ષર” વિકલ્પ થાય છે.