________________
४९४.]
સિદ્ધહેમ બાલાવબોધિની
॥ इत्याचार्य श्रीहेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्रीविजयमहिमाप्रभसूरिकृत बालावबोधिनीवृत्तेः
चतुर्थाऽध्यायस्य तृतीयपादः ।। कर्ण च सिन्धुराजं च निर्जित्य युधि दुर्जयम् । श्रीभीमेनाधुना चक्रे, महाभारतमन्यथा ॥ १५ ॥
યુદ્ધમાં દુય એવા કર્ણ અને સિલ્વરાજને જીતીને, શ્રીભીમરાજે હાલ મહાભારતને અન્યથા કરી. અર્થાત્ પાંડવોમાંના ભીમે મહાભારત યુદ્ધ કર્યું તેને પણ ભૂલાવી દેનાર આ ભીમરાજ થે. ૧૫.