________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૫ ]
પ્રથમ દ્વિતીય વગેરે શબ્દોને સંખ્યાની પૂર્તિના સૂચક પૂરણ પ્રત્ય લાગ્યા છે. માટે આ બધા શબ્દો પૂરણ પ્રત્યયાન્ત – પૂરી સંખ્યાના સૂચક કહેવાય છે. જે શબ્દોને સંખ્યા પૂરક પૂરણ પ્રત્યય લાગેલા હોય અને પૂર્વમાં અધ શબ્દ હોય તો તે પૂરણ પ્રત્યયાત શબ્દને ક પ્રત્યય કરવાનું હોય ત્યારે અને સમાસ કરવાનું હોય ત્યારે, સંખ્યાવાચક જેવું થાય છે. અટ્ટ Tલમ વેણુ તે જ vઝમા, તમ=અદ્વૈપડ્યુલમ્ = સાડા ચાર વડે ખરીદેલું
( [ તિ સંજ્ઞાઝરાન્] ॥ इत्याचार्य श्रीहेमचन्द्रविरचते सिद्धहेमशब्दानुशासने श्री विजयमहिमाप्रभसूरिकृत-बालावबोधिनीवृत्तेः
प्रथमाध्यायस्य प्रथमपादः ॥ . हरिरिव बलिबन्धकरस्त्रिशक्तियुक्तः पिनाकपाणिरिव । कमलाश्रयश्च विधिरिव जयति श्री मूलराजनृपः ॥ १॥
બલિબંધકર – વિષ્ણુ જેમ બલિ રાજાને બંધનમાં મૂકનાર છે. તેમ બલિષ્ઠ શત્રુઓને બાંધનાર, પિનાકપાણિશંકર, શંકર જેમ ત્રિશક્તિ યુક્ત છે, તેમ મંત્ર, પ્રભુત્વ અને ઉત્સાહ” રૂપ ત્રણ રાજ શક્તિઓથી યુક્ત તથા બ્રહ્મા જેમ કમલાશ્રય – કમળ જેને આશ્રય છે એવા, એટલે કે કમળથી જન્મ પામેલી છે, તેમ કમળ કહેતા લક્ષ્મીના આશ્રય-નિવાસના સ્થાનરૂપ શ્રી “મૂલરાજ ? નામના રાજા જ્યવંતા વતે છે.