________________
૧૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
ત્તિ = વૃદ્ધિ પામે છે. અહીં ધાતુ પાઠમાં ધિ એ પ્રમાણે પડ્યું ધાતુમાં કાર અનુબંધ આપેલ છે, છતાં પ્રયોગમાં દેખાતો નથી. માટે ઇકાર “ઈત સંજ્ઞક ” થાય છે, અને તેનું ફળ આત્મપદી પ્રત્યય લેવા તે છે.
મનના ઘરથા પ્રાયઃ || ૧-૨-૩૮ છે. પંચમીના અર્થથી વિધાન કરાયેલ અને અન્ત શબ્દના ઉચ્ચારણથી નહિ બતાવેલ જે શબ્દ, તે “પ્રત્યય” સંજ્ઞક થાય છે.
જ્યાં એવું વિધાન કરેલ હોય કે અમુક અક્ષર અમુક શબ્દની અંતમાં લાગે, ત્યાં પ્રત્યય સંજ્ઞા નહિ થતાં આગમ સંજ્ઞા થાય છે.
ચા સંથાવત્ | -૬| ડતિ અને અતુ પ્રત્યયાત જે નામ તે સંખ્યાવાચક ? જેવું થાય છે. રાતિમિર શીત = પતિ = કેટલા વડે ખરીદેલ
- મેરે . ૨-૨-૪૦ | ભેદ અર્થમાં વર્તમાન જે બહુ અને ગણ શબ્દો તે “ સંખ્યાવાચક જેવા ” થાય છે. વહૂમિઃ શતઃ = વઘુ = ઘણી વડે ખરીદેલે.
-માણેકવ્ય | ૨-૨-૪? ક પ્રત્યય અને સમાસ કરવાનો હોય ત્યારે અધ્ય શબ્દ સંખ્યાવાચક જે ” થાય છે નારિવાદ્ધનું, તેના શીતાગ્રદ્ધાન્ = દેઢ અથવા અઢી વગર વડે ખરીદેલું.
ગદ્ધપૂર્વારા પૂરઃ | -૬-૪ર અદ્ધ છે પૂર્વ પદ જેને એવું જે પૂરણ પ્રત્યયાત