________________
૩૪૮ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
હોવાથી બિસ્ પ્રત્યાયનું દટાન્ત નથી આપ્યું. પરંતુ ક્ય પ્રત્યયનું અને આત્મપદ થતો હોવાથી આત્મપદનું દૃષ્ટાંત જણાવેલ છે. एकधातौ कर्मक्रिययकाकमक्रिये ॥ ३-४-८६ ॥
જે ધાતુનું કર્મ પિતેજ કર્તા થઈ ગયું હોય તો, તે જ ધાતુને, કર્તરિ પ્રયોગમાં “મિ, કય પ્રત્યય અને આત્માને પદ ? થાય છે. જે કર્તરિ પ્રગને ધાતુ અને કર્મકર્તરિ પ્રયોગને ધાતુ અક્ષરની અપેક્ષાએ એકજ હોય છે. અને જે ક્રિયા આપણે કર્તારિ પ્રયોગમાં જોયેલી હોય તે જ ક્રિયા કર્મને કર્તા બનાવતા સમયે પણ પ્રયોગમાં હોવી જોઈએ, જુદી જુદી હોવી ન જોઈએ, અર્થાત કર્મ. કર્તરી પ્રયોગમાં કર્મ બીજુ કઈ કરતું ન હોવું જોઈએ, એટલે જે ક્રિયા કર્તરિઅગમાં હોય તે જ ક્રિયા કર્મ કર્તરિ પ્રગમાં હોવી જોઈએ, તથા કર્તરિ પ્રગમાં ધાતુ સકર્મક હોય તે જ ઘાતું કામ કર્તરિ પ્રયોગમાં કર્મ કર્તા થઈ જવાથી અકર્મક બને છે. ચિત્રઃ વાદમાઊંત – વટ વવાર = ચત્ર સાદડી બનાવી, પરંતુ એ સાદડી એટલી જલ્દી અને સરળતાથી બનાવાઈ છે, કે કર્તાને શ્રમ પડતો નથી. એટલે સાદડી એની મેળે બની ગઈ, એમ કહેવાય.
ત્રઃ જાટ - દર ચાર થિ = સાદડી એની મેળે બને છે. ચૈત્ર વારં રિત- ર ઘા વાષ્યિન્ત = સાદડી એને મેળે બનશે. આ દૃષ્ટાંન્તમાં કુ ધાતુનું કમ કટ તે જ કે ધાતુને કટ કર્તા બને છે, કર્તરિ પ્રયોગો કૃ ધાતુ અને કર્મ. કર્તરિ પ્રયોગને કૃ ધાતુ અક્ષરની અપેક્ષાએ એકજ સરખો છે, ક્રિયા કરવાની પણ એકજ છે, જે ક્રિયા કરનાર કર્તરિ પ્રયોગમાં છે તે જ ક્રિયા કર્મ કર્તરિ પ્રગમાં છે, અર્થાત ક્રિયા જુદી જુદી નથી, તથા જે ક્રિયા કરતે દેખાય છે તે જ ક્રિયા કર્મર્તરિ પ્રયોગમાં જણાય