________________
સિદ્ધહેમ ખાલાવઐધિની
૨૮૯ ]
વપરાય છે. આજના દિવસ અને આગલી રાત, અર્થાત્ રાતના બાર વાગ્યા પછીની રાત અને આજના વિસની ભાર વાગ્યા સુધીની અધી` રાત. આટલા કાળનુ નામ અદ્યતનકાળ છે. આવે અદ્યતનકાળ ન હોય તે કાળ ઘસ્તનકાળ કહેવાય છે, અર્થાત્ અનદ્યતનકાળ કહેવાય છે. આવા અનદ્યનકાળમાં થયેલી ક્રિયાને જણાવવ ઘસ્તનીના પ્રત્યય લાગે છે. પર્ = તેણે રાંધ્યું. તેણે પ્રભાત પહેલા અથવા આજની રાતના અર્ધાંભાગ પહેલા રાખ્યુ.
તાઃ શિતઃ ॥ ૩-૩-૧૦ ||
તિર્ પ્રત્યયથી મહિ સુધીના પ્રત્યયા અર્થાત્ વ`માના, સપ્તમી, પાંચમી અને હ્યસ્તનીના પ્રત્યયેા ‘શિલ્ ” સનક થાય છે. સ્મૂभवति = થાય છે, મવેત્ = થાય, મથતુ થાઓ, સમવત્ =
=
થયેા.
અદ્યતની- ્િતામ્ અન, ત્રિ તમ્ ત, અક્ હૈં મો त आताम् अन्त, थाम् आथाम् ध्वम्, इ वहि મંદ ॥ ૩-૩-૧
||
6
દિ પ્રત્યયથી મહિ સુધીના પ્રત્યયા · અદ્યતની સંજ્ઞક થાય છે. અદ્યતન કાલના અ` ઉપરના સૂત્રમાં જણાવેલ છે. આવાક્ષાત્ = તેણે રાંધ્યુ.
परोक्षा - णत्र अतुस उम्र, थव् अथुम अ, णव् व म । ए आते इरे, से आये ध्वे, ए वहे महे || ૩-૩-૨૨ ।।
૧૯