SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ ખાલાવઐધિની ૨૮૯ ] વપરાય છે. આજના દિવસ અને આગલી રાત, અર્થાત્ રાતના બાર વાગ્યા પછીની રાત અને આજના વિસની ભાર વાગ્યા સુધીની અધી` રાત. આટલા કાળનુ નામ અદ્યતનકાળ છે. આવે અદ્યતનકાળ ન હોય તે કાળ ઘસ્તનકાળ કહેવાય છે, અર્થાત્ અનદ્યતનકાળ કહેવાય છે. આવા અનદ્યનકાળમાં થયેલી ક્રિયાને જણાવવ ઘસ્તનીના પ્રત્યય લાગે છે. પર્ = તેણે રાંધ્યું. તેણે પ્રભાત પહેલા અથવા આજની રાતના અર્ધાંભાગ પહેલા રાખ્યુ. તાઃ શિતઃ ॥ ૩-૩-૧૦ || તિર્ પ્રત્યયથી મહિ સુધીના પ્રત્યયા અર્થાત્ વ`માના, સપ્તમી, પાંચમી અને હ્યસ્તનીના પ્રત્યયેા ‘શિલ્ ” સનક થાય છે. સ્મૂभवति = થાય છે, મવેત્ = થાય, મથતુ થાઓ, સમવત્ = = થયેા. અદ્યતની- ્િતામ્ અન, ત્રિ તમ્ ત, અક્ હૈં મો त आताम् अन्त, थाम् आथाम् ध्वम्, इ वहि મંદ ॥ ૩-૩-૧ || 6 દિ પ્રત્યયથી મહિ સુધીના પ્રત્યયા · અદ્યતની સંજ્ઞક થાય છે. અદ્યતન કાલના અ` ઉપરના સૂત્રમાં જણાવેલ છે. આવાક્ષાત્ = તેણે રાંધ્યુ. परोक्षा - णत्र अतुस उम्र, थव् अथुम अ, णव् व म । ए आते इरे, से आये ध्वे, ए वहे महे || ૩-૩-૨૨ ।। ૧૯
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy