________________
૨૮૫ ]
સિદ્ધહેમ બાલામાધિની
[ इति समासप्रकरणम् ]
॥ इत्याचार्य श्रीहेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्री विजय महिमाप्रभसूरिकृत बालावबोधिनीवृत्तेः तृतीयाध्यायस्य द्वितीयपादः ॥
श्रीमद्वल्लभराजस्य, प्रतापः कोऽपि दुःसहः । प्रसरन् वैरिभूपेषु, दीर्घनिद्रामकल्पयत् ॥ १० ॥
•
શ્રીમદ્ વલ્લભરાજા પોતાના દુ:ખે કરીને સહન કરી શકાય એવા પ્રતાપ, તેને દુશ્મન રાજાએની ઉપર પ્રસારતા હતા, તેઓને દીધ`કાલની નિદ્રાને આપતા હતા. અર્થાત વલ્લભરાજ પોતાના પ્રતાપથી દુશ્મન રાજાઓને મરણને શરણે કરતા હતા १०.