________________
સિદ્ધહેમ બાલાવબેાધિની
૨૬૮ ]
વનમ્ = જોટાવળમ્ =વનનું નામ. અન્નનાનિાં નિરસૈ॥ રૂ-૨-૭૭ ||
અંજન વિગેરે શબ્દના અન્ય સ્વરા, ગિરિ શબ્દરૂપે ઉત્તરપદ પર છતાં દીર્ઘ થાય છે. જો સંજ્ઞાના વિષય હોય તેા. અસનાનાં નિર: - અન્નનનિર: = અંજનગિરિ પર્વત.
અનિરાફિ-મદુવર-ચાવીનાં મૌ ॥ ૩-૨-૭૮ ॥
અજિર વગેરે શબ્દો વર્જિત બહુસ્વરવાળા શબ્દો અને શર વગેરે શબ્દો, તેના અન્ય સ્વરના મતુ પ્રત્યય પર છતાં ‘ દી ’ થાય છે. જો સ ંજ્ઞાના વિષય હાય તા. ૩વુવાઃ ઇન્તિ ચામિતિ કુટુમ્બરાવતી = ઉંમરાવતી નદી.
=
ઋણૈ વિશ્વષ્ઠ મિત્રે ॥ ૩-૨–૭૧ ||
(
વિશ્વ શબ્દના અન્ય સ્વરના, ઋષિ સૂચક મિત્ર શબ્દરૂપે ઉત્તરપદ્મ પર છતાં દીર્ઘ ' થાય છે. જો સંજ્ઞાના વિષય હોય તેા. विश्वस्य मित्र, विश्वं मित्रं यस्य वा = વિશ્વામિત્રઃ = વિશ્વામિત્ર ઋષિ,
રે !! ૩-૨-૮૦ ॥
વિશ્વ શબ્દના અન્ય સ્વરા, નર શબ્દરૂપ ઉત્તરપદ પર છતાં • દીઘ ! થાય છે. જો સનાના વિષય હાય તા. વિશ્વ નાઃ યસ્ય સઃ = વિશ્વાનરઃ = કોઈનુ નામ.
વઘુ રટોઃ ॥ ૩-૨-૮૧ ||
વિશ્વ શબ્દના અન્ય સ્વર, વસુ અને રાત્ શબ્દરૂપે ઉત્તરપદ