________________
૨૦૮ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
સાથે એકાથી ભાવ-અર્થની અપેક્ષાયે પરસ્પર સંબંધ જણ હેય તે, સમાસ પામે છે અને તે સમાશ “ બહુત્રીહિ' કહેવાય છે
વાવ=દ્ધિ + ગુન્ + લિ = gિ, બ્રિા કરા = દિકરા = બે વખત દશ-વીશ. તો ય ક ા = બ્રિટા બે અથવા ત્રણ, અર્થાત્ સંશય છે કે બે અથવા ત્રણ પુરૂષો કદાચ ( શૂરવીર નીકળે છે. અહિં સંખ્યાવાચક શબ્દ ( દ્રિ) વિકલ્પ કે સંશય સાથે સંબંધ રાખે છે. आसन्नराधिकाध्यौद्धांदिपूरणं द्वितीयाद्यन्यार्थे
-૬-૨૦ | આસન, અપૂર, અધિક, અધ્યધ અને અર્ધ છે પૂર્વપદ જેને એવું પૂરણ પ્રત્યયવાળું નામ, તે સંખ્યાવાચક નામની સાથે એકાથી ભાવ રહેતે છતે સમાસ પામે છે, અને તે સમાસ જે દ્વિતીયાદિ વિભક્તિ વાળા અભ્યપદને અર્થ મુખ્યપણે સંખ્યયરૂપ અર્થ સુચવ જણાતા હોય છે. અને તે સમાસ “અહુવીહિ ? કહેવાય છે. માતા
si શેમ્પો ચા = મrગરા = નજીક છે દશ જેને અર્થાત નવ અથવા અગીયાર. અર્ધસમા વંકાતાઃ એવું તે = અર્ધામવંશ = જેમાં ચાર વીશી આખી છે અને પાંચમી વિશી અડધી છે તે અર્થાત ૨૦ x ૪ = ૮૦ + ૧૦ = ૯૦.
અધ્યયમ્ | ૨-૨? | અવ્યયરૂપ નામ, સંખ્યાવાચક નામની સાથે એકાથીભાવ રહે તે છતે સમાસ પામે છે અને તે જે દ્વિતીયાદિ વિભક્તિવાળા અભ્યપદને અર્થ મુખ્યપણે સંખેયરૂપ અર્થ સૂચવ જણાતો હોય છે. અને તે સમાસ “બહુશ્રીહિ' કહેવાય છે. ૩-રૂમ રા રેષાં તે = ૩cરા = નવ અથવા અગીયાર.