________________
સિદ્ધહેમ બાલાવધિની
૧૭૧ ]
અને “લ” તથા ડકારને “લ આદેશ વિકલ્પ થાય છે હૃતિક જિa, ઋષિ, સ્ટટિ = ઋષિનું નામ
રાત્રિીનાં વે વા ૨-૦૫ છે
જપાદિ શબ્દના પકારને વિકલ્પ “વકાર આદેશ થાય છે. કથા, કપા=વૃક્ષનું નામ વિશેષ, જયાકુસુમ નામનું તેલ, જયાકુસુમ.
(તિ પળવાર વિધાન ) ॥ इत्याचार्य श्रीहेमचन्द्रविरचिते सिद्धहेमशब्दानुशासने श्रीविजयमहिमाप्रभसूरिकृत बालावबोधिनीवृत्त
द्वितीयाध्यायस्य तृतीयापादः॥ मुलराजासिधारायां, निमग्ना ये महीभूज: । उन्मजन्तो विलोक्यन्ते, स्वर्गङ्गाजलेषु ते ॥ ७॥
મૂલરાજની તલવારની ધારમાં જે રાજાઓ નિમગ્ન થયા પ્રતિબિંબિત થયા છે, તે સ્વર્ગગંગાના જલમાં નિમજજન કરતાં જણાય છે, અર્થાત ગંગાના જલ જેવી દેખાતી મૂલરાજાની જે તલવારની ધાર, તેની પાસે આવેલા રાજાઓ મરીને સ્વર્ગમાં જાય છે. ૭.