________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૬૯ ]
ણકાર' થતો નથી. બાવનમ્ = મજબૂત બાંધેલું.
નો ધિ | ૨-૩–૧૪ છે. હન ધાતુના હનો, ઘ થયા પછી, હન ધાતુના નકારને ણકાર ” આદેશ થતો નથી. રાકૃર હૃતિ = H = શત્રુને
નાશ કરનાર.
તૃત ધાતુના નકારને, યજ્ઞા વિષયમાં “ણકાર થતો નથી. માં પુનઃ પુનર્ધા કૃતરિક રીતે = વારંવાર નાચે છે, ખૂબ નાચે છે.
કુવાનામ્ | ૨-૩-૧૬ સુન્નાદિ શબ્દોમાં રહેલ નકારને “ણકાર' થતું નથી. સુરત= ચલિત થાય છે, ક્ષેભ પામે છે.
પાકે પાવા ના છે ૨–૩–૧૭ | ધાતુપાઠને વિષે ણપદેશ જે ધાતુ. તેમાં જે ધાતુઓ આદિમાં ણકારવાળા બતાવ્યા છે, તે દરેક ધાતુના આદિ ણકારને “નકાર છે આદેશ થાય છે. લી (f) = ન = નથતિ = લઈ જાય છે. વઃ sષ્ટ-ષ્ટિ – a | ૨-૩–૧૮ છે.
ધાતુ પાઠને વિષે ધાતુઓ આદિમાં વકારવાળા બતાવ્યા છે. તે દરેક ધાતુના ષકારને “સકાર થાય છે, જે યે (ટ), ષ્ઠિત્ (ષ્ઠિવ, વ્હિકૂમ્) અને બ્લષ્ક (ધ્વષ્કિ) ધાતુ સંબંધિ ન હોય તે. પદ(પ ) = રદ્દ=સદ = સહન કરે છે.