________________
૧૬૮ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
નિર્વિઘણ શરૂ–૮૨ | નિર્વિણુ એ પ્રમાણે નિપાત કરાય છે, નિ+
વિત્તક નિuિrઃ = વિરક્ત, નિર્વેદ પામેલે. न ख्या-पूग-भू-भा-कम-गम-प्याय-वेपो णेश्व
| | ૨–૩–૧૦ || ૨ વર્જિત ઉપસર્ગ અને અન્તર શબ્દમાં રહેલ ૨, ૫ અને વર્ણથી પર રહેલ, શ્યન્ત ધાતુ કે અધ્યક્ત ધાતુ ણિ પ્રત્યાયવાળા કે ણિ પ્રત્યય ન લાગેલ હોય એવા, ખ્યા (ખાંફ), પૂ (પૂગર્), ભૂ, ભા (ભાંફ), કમ, (કમૂ ), ગમ્ (ગર્ફે), પ્યામ્ (મા ) અને વિ ( ) ધાતુથી પર રહેલ, કૃદન્ત પ્રત્યક્ષના નકારને “શકાર” થતું નથી. ઘાઘનમ્ = પ્રખ્યાતિ કરવી, પ્રસ્થાનમ્ = પ્રખ્યાતિ.
રોડનાશન-| ૨-૩-૧૬ છે. અન્તર્ શબ્દથી પર રહેલ, અયન શબ્દ અને હન ધાતુના નકારને “હુકાર થતો નથી. જે દેશ અર્થ જણાતો હોય તો. અર7sfષ્ણનિતિ = સતાયન = દેશનું નામ.
પાપટ્ટે મે ૨–૨–૧૨ | પદથી પર રહેલ જે પકાર તેથી પર રહેલા નકારને “ણકાર ? આદેશ થતો નથી. પંદનમુ = ધી પીધું. વડન્તનાsseતદ્વિતે –રૂ-શરૂ છે
જે ૨. મ્ અને વર્ણ અને નકારની વચ્ચે આવું તથા તદ્ધિતના પ્રત્યયને કોઈ પ્રાગ ન હોય તે પદમાં આવેલ નકારને