SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૧૦૮ ] તે વિકલ્પ કર્મ સંજ્ઞક થતું નથી. તા રીતિ = ઉપરની જેમજ (ઉપરના સૂત્રમાં ઉપસર્ગથી પર રહેલ દિવ્ ધાતુનું ગ્રહણ. કરેલ હોવાથી આ સૂત્રમાં ઉપસર્ગ રહિત દિલ્ ધાતુનું ગ્રહણ કરવું, અર્થાત નિષેધ છે તે ઉપસર્ગ રહિત દિવ્ ઘાતુને સમજવો.) વાં જ ર–૨–૨૧ / દિલ્ ધાતુનું જે કર્મ, તે “ક” અને “કરણ સંક એકી સાથે થાય છે. અક્ષાન, at તીરથતિ = પાસા વડે રમે છે.(અ ર્થાત ત્રા, સં ૌ પ્રયુક્ત દત- વાતે ત્રિફળ = પાસા રમતા ચૈત્રને મૈત્ર પ્રેરણા કરે છે, અર્થાત મિત્ર ચિત્રને પાસ વડે રમાડે છે. અંહિ કરણ પણું હોવાથી “ એ સ્થાને “તૃતીયા વિભકિત થઈ છે. તથા કર્મ પણ હોવાથી ધાતુ “અકર્મક ” ન થયો. તેથી કરીને “જતિ વધo [૨-૨-૧]> એ સૂત્રથી અણિગુ અવસ્થાને કર્તા જે ચૈત્ર, તેને કર્મપણું થતું નથી, તથા યત દિ ધાતુને “જિ yrfmo [૩-૩-૨૦૭] એ સવ અકર્મકપણું માનીને પરસ્મ પદપણું પણ થતું નથી. આ રીતે બે સંજ્ઞા “ કર્મ” અને “કરણ' સાથે કરવાનું ફલ છે.) ગધેડ શા -ડડસ બાપા | ૨–૨–૨૦ મે. અધિ ઉપસર્ગ પૂર્વક શી, સ્થા અને આસ્ ધાતુને આધાર છે, તે “ કર્મ' સંજ્ઞક થાય છે. ગામમણિ = ગામમાં સુવે છે, (અહિં અધિકરણને કર્મ સંજ્ઞા થવાથી “દ્વિતીયા વિભકિત ? થાય છે. હવા-વધ્યા- ક્યા છે ૨-૨–૨૨ | ઉપ, અનું, અધિ અને આ ઉપસર્ગપૂર્વક વસ્ત્ર ધાતુને જે
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy