________________
[અશ દિગપાત્રઃ
[ પ પ ] क्रियाहेतु: कारकम् ॥ २-२-१ ॥ ક્રિયાને આશ્રય છતાં, ક્રિયાને જે હેતુ હૈય તે “કારક ? સંજ્ઞક થાય છે. અર્થાત “કારક કહેવાય છે.
શંકા-આ સૂત્રમાં ‘ક્રિયાનો આશ્રય છતા' એ અર્થ જણાવનાર કોઈ પણ શબ્દ સ્થી છતાં એ અર્થ ક્યાંથી આવ્યો?
સમાધાન-અન્તર્થ સંશા હોવાથી પ્રશ્ન-અન્તર્થ સંશા એટલે શું ?
જવાબ-અવયવાર્થને અનુસરનારી જે સંar; અર્થાત પ્રસ્તુત શબ્દને અર્થ જેમા ઘટતે હોય તે “અવર્થ સંજ્ઞા’ કહેવાય છે.
પ્રશ્ન-અન્તર્થ સંશા હોવાથી ઉપરને અર્થ શી રીતે ઘટી શકે ?
જવાબ–જ્યાં અન્તર્થ હોય, ત્યાં સંજ્ઞાવાચક શબ્દની આવૃત્તિ થાય છે, અર્થાત બેવાર બેભય છે, તેમાંથી એક સંસીના વિશેષણ રૂપે અને બીજો સંજ્ઞા રૂપે જોડાય છે.
પ્રશ્ન-સંસી એટલે શું ? તથા સંજ્ઞા એટલે શું?
જવાબ-જે શતી સંશા કરવાના હેય તે સંસી' કહેવાય છે અને તેના બેધક તરીકે “સંત” કહેવાય છે.
પ્રશ્ન-ઉપર જણાવેલ સૂત્રને અર્થે પ્રસ્તુતમાં શી રીતે ઘટી શકે તે બરાબર સમજાશે ?
જવાબ-આ સંજ્ઞા સૂત્ર છે. આ સત્રમાં “જિયાત એ સંજ્ઞી છે; તથા “સારા” એ સંજ્ઞા શબ્દ છે; અન્વર્થ સંજ્ઞા