SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [અશ દિગપાત્રઃ [ પ પ ] क्रियाहेतु: कारकम् ॥ २-२-१ ॥ ક્રિયાને આશ્રય છતાં, ક્રિયાને જે હેતુ હૈય તે “કારક ? સંજ્ઞક થાય છે. અર્થાત “કારક કહેવાય છે. શંકા-આ સૂત્રમાં ‘ક્રિયાનો આશ્રય છતા' એ અર્થ જણાવનાર કોઈ પણ શબ્દ સ્થી છતાં એ અર્થ ક્યાંથી આવ્યો? સમાધાન-અન્તર્થ સંશા હોવાથી પ્રશ્ન-અન્તર્થ સંશા એટલે શું ? જવાબ-અવયવાર્થને અનુસરનારી જે સંar; અર્થાત પ્રસ્તુત શબ્દને અર્થ જેમા ઘટતે હોય તે “અવર્થ સંજ્ઞા’ કહેવાય છે. પ્રશ્ન-અન્તર્થ સંશા હોવાથી ઉપરને અર્થ શી રીતે ઘટી શકે ? જવાબ–જ્યાં અન્તર્થ હોય, ત્યાં સંજ્ઞાવાચક શબ્દની આવૃત્તિ થાય છે, અર્થાત બેવાર બેભય છે, તેમાંથી એક સંસીના વિશેષણ રૂપે અને બીજો સંજ્ઞા રૂપે જોડાય છે. પ્રશ્ન-સંસી એટલે શું ? તથા સંજ્ઞા એટલે શું? જવાબ-જે શતી સંશા કરવાના હેય તે સંસી' કહેવાય છે અને તેના બેધક તરીકે “સંત” કહેવાય છે. પ્રશ્ન-ઉપર જણાવેલ સૂત્રને અર્થે પ્રસ્તુતમાં શી રીતે ઘટી શકે તે બરાબર સમજાશે ? જવાબ-આ સંજ્ઞા સૂત્ર છે. આ સત્રમાં “જિયાત એ સંજ્ઞી છે; તથા “સારા” એ સંજ્ઞા શબ્દ છે; અન્વર્થ સંજ્ઞા
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy