________________ આર્ષ વાપી जिणदलं नाणदलं साहारणमाइ दलसंगहणं / / न करेइ जइ करेइ नो कुज्जा नियघणप्पसंगं // જ્યાં સુધી શ્રાવક દેવત્ર અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ ન કરે ત્યાં સુધી પોતાના દ્રવ્યની વૃદ્ધિ ન કરે. एरा तित्थयरत्त पावइ तप्पण्णुओ महासको इय विहीविवरीओ जो सो दुल्लहबोहिआ हवइ ||2|| આ પ્રમાણે દેવ દ્રવ્યાદિની વૃદ્ધિ કરવાવાળો મહાન શ્રાવક તે પુણ્યથી તીર્થંકરપુણું પામે છે જ્યારે આ વિધિથી વિપરીત જે વર્તે છે તે દુર્લભ બોધિ બને છે. TRISHLA PRINTERS 8659527/8622844