________________
नयविंशिका-८ उत्तमपुरुषप्रयोगो भवति, यथा 'अहं जानामि' इत्यादौ, परंतु 'आत्म'इतिपदसमभिव्याहारे क्रियापदे प्रथमपुरुषप्रयोगो भवति, यथा 'आत्मा जानाति' इत्यादौ, न कदाचिदपि 'आत्मा जानामि' इत्येवं कश्चिदपि शिष्टः प्रयुङ्क्ते । अत एव च 'अहं सुखी' 'अहं ज्ञानी' इत्याद्यात्मधर्मोल्लेखिसंवेदनवद् 'अहं गौरः' 'अहं रोगी' इत्यादिशरीरधर्मोल्लेखिसंवेदनान्यपि भवन्त्येव । किञ्च यथा 'मम शरीरं' इति प्रतीयते, 'ममात्मा' इत्यपि यथा प्रतीयते, न तथा 'ममाहं' इति कदाचिदपि प्रतीयते । एतदपि सूचयति यद् 'अहं' इति यः शब्दः स न 'शरीर'शब्दसमानार्थको न वा 'आत्म'शब्दसमानार्थक इति ।
ततश्च 'अहं गौरः' इत्यादिना 'अहं'पदवाच्येऽर्थ एव गौरत्वबोधनाद् न तेन 'आत्मा न रूपवान्' इत्यादिवाक्यजन्यस्यात्मनि रूपाभावख्यापकस्य बोधस्य बाध इति तस्य वाक्यस्य
સંવેદન થતું નથી.
તથા ‘' શબ્દ વપરાયો હોય ત્યારે ક્રિયાપદમાં ઉત્તમ પુરુષના રૂપનો ઉપયોગ થાય છે, જેમકે મર્દ નાનામિ “હું જાણું છું વગેરેમાં. પણ જ્યારે માત્મા’ શબ્દ વપરાયો હોય છે ત્યારે ક્રિયાપદમાં પ્રથમ પુરુષના રૂપનો પ્રયોગ થાય છે, કેમકે માત્મા નાનાતિ આત્મા જાણે છે વગેરેમાં, ક્યારેય પણ કોઈપણ શિષ્ટ પુરુષ ‘માત્મા નાનામ' “આત્મા જાણું છુંઆત્મકફૂંક આવો પ્રયોગ કરતો નથી. આમ ગર્લ્ડ' “' શબ્દ શરીરનુવિદ્ધ આત્માને જણાવનાર હોવાથી જ ‘મર્દ સુરવી' “મટું જ્ઞાની' “સુખી' “હું જ્ઞાની” વગેરે, સુખ-જ્ઞાનાદિરૂપ આત્મધર્મના ઉલ્લેખવાળા સંવેદન અને વાક્યપ્રયોગની જેમ “હું ગોરો
રોગી” વગેરે ગૌરવ-રોગાદિરૂપ શરીરધર્મના ઉલ્લેખવાળા સંવેદન અને વાક્યપ્રયોગો પણ થાય જ છે. વળી, જેમ “મારું શરીર’ એવી પ્રતીતિ થાય છે, “મારો આત્મા” એવી પણ પ્રતીતિ થાય છે, એમ ‘મારો હું એવી પ્રતીતિ ક્યારેય થતી નથી. આ પણ એ જ સૂચન કરે છે કે “હું” એવો જે શબ્દ છે તે નથી શરીરશબ્દસમાનાર્થક કે નથી આત્મશબ્દસમાનાર્થક.
તેથી હું ગોરો છું” એવું વાક્ય “હું' શબ્દના વાચ્યાર્થમાં (શરીરનુવિદ્ધ આત્મામાં) ગોરાપણાનો બોધ કરાવે છે, પણ કેવળ આત્મામાં નહીં, અને તેથી એ “આત્મા રૂપવાન નથી' એવા વાક્યથી કેવળ આત્મામાં રૂપાભાવને જણાવનાર જે બોધ થાય છે તેનું બાધક બની શકતું નથી. આમ, “આત્મા રૂપવાનું નથી' એવું વાક્ય લોકથી = “હું ગોરો છું' વગેરે રૂપ લોકપ્રતીતિથી અબાધિત અર્થનું બોધક હોવું નિરાબાધ હોવાથી એ વ્યવહારનયાનુસારી કેમ ન કહેવાય ?