________________
‘ પદ્રવી વ્યર્થ : ? मैवं, 'आत्मा न रूपवान्' इत्यादेर्लोकबाधितार्थबोधकत्वाभावात् । न चात्मगौरत्वबोधकं 'अहं गौरः' इत्यादिरूपं लोकसिद्धं यत्प्रमाणं, तेन बाधितो यो रूपाभाववदात्मरूपोऽर्थस्तस्य बोधकत्वं तत्राबाधितमेवेति शङ्कनीयं, 'अहं गौरः' इत्यादिना 'अहं 'पदवाच्येऽर्थ एव गौरत्वबोधनाद् । एतदुक्तं भवति-सामान्यतः 'अहं'इति यः शब्दो लोकव्यवहारे समवतरति, न केवलं शरीरं, न वा केवल आत्मा तस्य वाच्यार्थः, किन्तु शरीरानुविद्ध आत्मैव तस्य वाच्यार्थः, 'अहं जडः' इति संवेदनस्य कदाचिदप्यसम्भवात् केवलस्य शरीरस्य तद्वाच्यार्थत्वाभावात्, 'अहं न रूपवान्' इत्यस्यापि संवेदनस्य सामान्यतोऽसम्भवात् केवलस्यात्मनोऽपि तद्वाच्यार्थत्वाभावात्। उक्तमप्यन्यत्र-'श्रुतिगम्यात्मतत्त्वं तु नाहंबुद्ध्याऽवगम्यते' इति । अत एव स्त्रीणां महं गौरी 'अहं रागिणी' इत्यादिसंवेदनं भवति, न तु 'अहं गौरः' 'अहं रागी' इत्यादिपुल्लिङ्गसमभिव्याहृतं संवेदनम् । तथा 'अहं' इति पदसमभिव्याहारे क्रियापद
લોકવ્યવહારાનુસારી છે જ.
ઉત્તરપક્ષ - તમારો પૂર્વપક્ષ બરાબર નથી, કારણ કે “આત્મા ન રૂપવાનું વગેરે વાક્ય લોકબાધિતાર્થનું બોધક છે જ નહીં. (અને તેથી એ વ્યવહારુ હોવામાં કોઈ બાધક નથી.)
- પૂર્વપક્ષ - આત્માને ગોરો જણાવનાર “નીર:' વગેરે રૂપ જે લોકસિદ્ધ પ્રમાણ, તેનાથી “આત્મા રૂપાભાવવાનું છે' આ વાત બાધિત છે જ, અને આવી બાધિત વાતનું ‘આત્મા ન રૂપવાનું એ વાક્ય બોધક છે એ સ્પષ્ટ જ છે.
ઉત્તરપક્ષ - આવો પૂર્વપક્ષ ન કરવો, કારણ કે “મટું શૌર:' વગેરે લોકસિદ્ધ પ્રતીતિ આત્માને ગોરો જણાવતી નથી, પણ “મહં' પદનો જે વાર્થ હોય એને જ ગોરો જણાવે છે. કહેવાનો ભાવ આવો છે - સામાન્ય રીતે “અહં (હું) આવો જે શબ્દ લોકવ્યવહારમાં આવે છે તેનો વાચ્યાર્થ એકલું શરીર પણ નથી, કે એકલો આત્મા પણ નથી. પરંતુ શરીરથી સંકળાયેલ આત્મા જ એનો વાર્થ છે, અર્થાત્ એ શબ્દથી શરીર સાથે એકમેક થયેલા આત્માનો ઉલ્લેખ થાય છે. આમાં કારણ એ છે કે “હું જડ છું' આવું સંવેદન ક્યારેય સંભવતું ન હોવાથી કેવળ શરીર એનો વાચ્યાર્થ નથી અને હું રૂપવાનું નથી' આવું સંવેદન પણ સામાન્યથી સંભવતું ન હોવાથી કેવળ આત્મા પણ એનો વાચ્યાર્થ નથી. અન્યત્ર કહ્યું પણ છે કે-વેદોની શ્રુતિરૂપ શાસ્ત્રથી ગમ્ય આત્મતત્ત્વ ‘પદ' ‘' એવી બુદ્ધિથી જણાતું નથી. એટલે જ સ્ત્રીઓને ‘હું ગોરી છું “હું રાગિણી છું' વગેરે સંવેદન થાય છે, પણ “હું ગોરો છું' “હું રાગી છું એવું પુલ્લિગતા પ્રયોગવાળું