________________
तृतीयभङ्गे घटादीनामवस्तुत्वम्
४५
आवश्यकशास्त्रज्ञस्तत्र
इ जाएं अणुवत् न भवति, जइ अणुवउत्ते जाणए ण भवति, तम्हा णत्थि आगमओ दव्वावस्सयं' (सू. १५) । तद्वृत्तिलेशश्च - इदमत्र हृदयं चानुपयुक्त आगमतो द्रव्यावश्यकमिति प्राग्निर्णीतं एतच्चामी न प्रतिपद्यन्ते, यतो યદ્યાવશ્યશાસ્ત્ર નાનાતિ, થમનુયુત: ? અનુપયુતક્ષેત્ ? યં નાનાતિ ? જ્ઞાનસ્યોપયોગरूपत्वादिति । एतेनाधिकारेणैतदवसीयते यद् ज्ञातृत्वानुपयुक्तत्वे स्व- परधर्माविति । इदमुक्तं भवति-यत्र ज्ञातृत्वं (= यस्य ज्ञातृत्वं स्वधर्मः) तत्र नानुपयुक्तत्वं (= तस्यानुपयुक्तत्वं परधर्मः) । अतो ज्ञातृत्वानुपयुक्तत्वे स्व- परधर्माविति स्पष्टम् । ततश्च तयोर्युगपदर्पणया सप्तभङ्गयास्तृतीयो भङ्गः प्राप्यत इत्यपि स्पष्टम् । तदर्थं च मूलसूत्र एव 'तिण्हं सद्दनयाणं जाण अणुवउत्ते अवत्थु' त्ति ' अवस्तुत्वं' कथितमेवेति तृतीयभङ्गे घटादयोऽवस्त्वेवेति सूत्रवचनैरपि सिर्द्धम्। (व्यवहारनयेन तु यत्र ज्ञातृत्वं तत्रानुपयुक्तत्वस्यापि सम्भवाद् द्वयोरपि स्वधर्मत्वसम्भव इति ध्येयम्) ।
.
प्रस्थकदृष्टान्तविचारणायां नैगमस्य किं नैकगमत्वं ? वनगमनप्रयोजनीभूतदार्वादिकं
આગમથી દ્રવ્યાવશ્યક નથી.” (સૂ૦ ૧૫). એની વૃત્તિનો અંશ આવો છે-“અહીં આ રહસ્ય છે-આવશ્યકશાસ્ત્રનો જ્ઞાતા અને તેમાં અનુપયુક્ત એ આગમથી દ્રવ્ય આવશ્યક છે એવો પૂર્વે નિર્ણય કરેલો છે. પણ આ વાતને શબ્દાદિનયો સ્વીકારતા નથી, કારણ કે જો આવશ્યકશાસ્ત્રને જાણે છે, તો અનુપયુક્ત શી રીતે ? જો અનુપયુક્ત છે તો જાણે એમ શી રીતે કહેવાય ? કારણ કે જ્ઞાન તો ઉપયોગરૂપ હોય છે.’” આ અધિકારથી એ જણાય છે કે જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વ એ સ્વ-૫૨ ધર્મો છે. કહેવાનો ભાવ એ છે કે-જ્યાં જ્ઞાતૃત્વ છે(=જ્ઞાતૃત્વ એ જેનો સ્વધર્મ છે) ત્યાં (શબ્દાદિનયે) અનુપયુક્તત્વ હોતું નથી.(=અનુપયુક્તત્વ એ એનો પરધર્મ છે). માટે જ્ઞાતૃત્વ-અનુપયુક્તત્વ એ સ્વપરધર્મો છે એ સ્પષ્ટ છે. તેથી એ બન્નેની યુગપદ્ અર્પણાથી સપ્તભંગીનો ત્રીજો ભંગ મળે છે, એ પણ સ્પષ્ટ છે. અને એ ભંગ માટે મૂળસૂત્રમાં જ ‘ત્રણ શબ્દનયોને શાતાઅનુપયુક્ત એ અવસ્તુ છે' એમ ‘અવસ્તુ' તરીકે કહેલ જ છે. આમ ત્રીજા ભંગમાં ઘટ વગેરે અવસ્તુ-એ સૂત્રવચનોથી જ સિદ્ધ થઈ જાય છે. (વ્યવહા૨નયે તો જ્યાં જ્ઞાતૃત્વ હોય ત્યાં અનુપયુક્તત્વ પણ સંભવિત હોવાથી બન્ને પણ સ્વધર્મ બની શકે એ જાણવું.)
સ્ફુરણા અંગેની આવી જ ત્રીજી વાત-પ્રસ્થકદંષ્ટાન્તની વિચારણા નૈગમનું નૈગમત્વ (= વસ્તુને જોવાની અનેક દૃષ્ટિઓ) શું છે ? વનગમનના પ્રયોજનભૂત કાષ્ઠ વગેરે