________________
नय-निक्षेपयोजना
२८३
के नयाः कांश्च निक्षेपान् मन्यन्ते कृपया वद । चत्वारश्चतुरः शेषाः शुद्धा इत्यन्तिमं जगुः ॥१६॥
के नयाः कान् निक्षेपान् मन्यन्ते ? इति कृपया वद । तत्रोत्तरं-चत्वारः नैगमादय आद्याश्चत्वारो नयाश्चतुर:-नामादींश्चतुरोऽपि निक्षेपान् मन्यन्ते । शेषाः शब्दादयो(यतः) शुद्धा इतिर्हेतौ, अतोऽन्तिममेव निक्षेपं ते जगुरिति गाथार्थः ।
विस्तरार्थस्त्वेवं - नामादिषु मध्ये नाम-स्थापना-द्रव्यनिक्षेपत्रयं पर्यायास्तिकनयस्य नाभिमतं, विवक्षितभावशून्यत्वात्, पर्यायास्तिकस्य भावग्राहित्वादिति । शब्दादयस्तु पर्यायास्तिका एव, अतस्ते भावनिक्षेपमेवेच्छन्ति । नैगमादयस्तु सर्वान् निक्षपानिच्छन्ति । तदुक्तं... भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवेति (वि.आ.भा. २८४७)
- अथ नैगमेन नामादिचतुष्टयाभ्युपगमे तस्य द्रव्यार्थिकत्वव्याहतिः स्याद्, द्रव्यार्थिकेन द्रव्यस्यैवाभ्युपगमात् । तथा, श्रीजिनभद्रगणिक्षमाश्रमणादीनां मते ऋजुसूत्रस्य द्रव्यार्थिकतया द्रव्यनिक्षेपसंमतौ न कोऽपि प्रश्नः। परन्तु श्रीसिद्धसेनदिवाकरसूर्यादीनां मतेऽतीतानागतपर्याय
ગાથાર્થ - કયા નયો કયા નિક્ષેપાઓને માને છે તે કૃપા કરીને કહો. (પ્રથમ નિગમાદિ) ચાર નયી નામાદિ ચારે નિક્ષેપાઓને સ્વીકારે છે. બાકીના નયો શુદ્ધ હોવાથી માત્ર અન્તિમ-ભાવ નિક્ષેપને જ માને છે. (ગાથાર્થ સુગમ છે).
વિસ્તરાર્થ આવો જાણવો - નામાદિ ચાર નિક્ષેપાઓમાં નામ-સ્થાપના અને દ્રવ્ય.. આ ત્રણ નિક્ષેપાઓ પર્યાયાર્થિકનયને માન્ય નથી, કારણ કે વિવક્ષિતભાવથી શૂન્ય છે અને પર્યાયાસ્તિકનય તો ભાવનો જ ગ્રાહક હોય છે. શબ્દાદિનયો તો પર્યાયાસ્તિક જ છે. માટે તેઓ ભાવનિક્ષેપને જ માને છે. નૈગમ વગેરે નયો તો બધા નિક્ષેપાઓને માને છે. કહ્યું જ છે કે – શબ્દનો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે, શેષનયો બધા નિક્ષેપાઓને... (વિ.આ.ભા, ૨૮૪). - પૂર્વપક્ષ - નૈગમનય જો નામાદિ ચારે નિક્ષેપ માનતો હોય તો એનું દ્રવ્યાર્થિકપણું ઘવાઈ જશે, કારણ કે દ્રવ્યાર્થિકનય તો માત્ર દ્રવ્યને જ માનનારો છે. તથા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક હોવાથી દ્રનિલેપ માને એમાં કોઈ પ્રશ્ન નથી. પણ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે, અતીત-અનાગત પર્યાયને નકારનાર ઋજુસૂત્ર શુદ્ધ અર્થપર્યાયને માનનારો હોવાથી દ્રવ્યાર્થિક નથી. એમનો કહેવાનો ભાવ આ છે વર્તમાન સ્વકીય વસ્તુ જ ખરેખર એક વસ્તુ છે, કારણ કે સ્વકાર્યસાધક છે. તે સિવાય