SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ नयविंशिका-१६ प्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानो नैव द्रव्यार्थिकः । अयम्भावः-स्वकार्यसाधकत्वेन स्वकीयस्यैव वस्तुन उपगमादस्य मतेन स्वकीयमेकमेव वस्तु सत् । तदन्यानि परकीयाणि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेऽसन्त्येवातः पृथक्त्वस्यासम्भवान्नास्य तिर्यक्सामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः। तथा स्वकार्यसाधकत्वेन वर्तमानस्यैव वस्तुन उपगमादस्य मतेन वर्तमानमेव वस्तु सत्। तद्भिन्नान्यतीतानागतानि सर्वाणि वस्तूनि यतोऽस्य मतेऽसन्त्येवातो नास्योर्ध्वतासामान्यलक्षणद्रव्यांशाभ्युपगमः । अत एव नास्याऽसद्घटितभूतभाविपर्यायकारणत्वरूपद्रव्यत्वाभ्युपगमोऽपि, तथा च भूतस्य भाविनो वा भावस्य यत्कारणं तद् द्रव्यमिति व्याख्याप्राप्तस्य द्रव्यनिक्षेपस्याप्यस्य मतेऽसम्भव एव। अनुयोगद्वारसूत्रं त्वनुपयोगद्रव्यांशमादाय वर्तमानोपयोगशून्यावश्यकपर्याये द्रव्यपदमुपचर्य समाधेयमिति श्रीसिद्धसेनदिवाकरसूर्यादीनां मते ऋजुसूत्रनयस्य द्रव्यनिक्षेपो वस्तुतोऽसम्मत एवेति। किञ्च नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्त- . स्यानुयोगद्वारसूत्रस्य द्रव्यपदोच्चारेणोपपत्तिरनुपपन्नैवेति चेत् ? मैवं, नैगमनयस्य भावनिक्षेपसहत्वेऽपि द्रव्यार्थिकत्वव्याहतेरभावस्य नैकैः समाधानપરાયી બધી ચીજો આના મતે અસત્ હોવાથી પૃથકત્વ = બહુત્વ સંભવતું ન હોવાના કારણે તિર્યસામાન્ય નામનો દ્રવ્યાંશ છે નહીં. વળી, સ્વકાર્યસાધક તરીકે વર્તમાન વસ્તુ જ માનવાની હોવાથી અતીત-અનાગત બધી વસ્તુઓ આના મતે અસત્ જ છે. માટે ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ પણ આ નયને માન્ય નથી. એટલે જ એના માટે ભૂતભાવીપર્યાય અસત્ હોવાથી એના કારણરૂપ દ્રવ્યાંશ પણ એને માન્ય નથી. એટલે જ ભૂતભાવી ભાવોનું જે કારણ તે દ્રવ્ય એવી વ્યાખ્યાથી મળતો દ્રનિક્ષેપ પણ આને માન્ય નથી. અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રને દ્રવ્યનિક્ષેપ માન્ય હોવાનું જે કહ્યું છે તે અનુપયોગદ્રવ્યાંશને નજરમાં રાખીને સંગત કરવું. અર્થાત્ મજુવો વ્યં વ્યાખ્યાને અનુસાર વર્તમાનમાં જે ઉપયોગશૂન્ય એવો આવશ્યકપર્યાય એમાં દ્રવ્યનો ઉપચાર કરીને એને દ્રવ્યનિક્ષેપ કહેવો.... અને એ રીતે અનુપયોગસૂત્રના એ સૂત્રોનું સમાધાન કરવું. આ પ્રમાણે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્રને વસ્તુતઃ તો દ્રવ્ય નિક્ષેપ અસંમત જ છે. વળી નામાદિનિક્ષેપાઓની જેમ ઉક્તસૂત્ર તો અનુપચરિત દ્રવ્યનિક્ષેપને જણાવવાના તાત્પર્યમાં જ છે. માટે દ્રવ્યપદના ઉપચારથી સમાધાન કરવું એ ઉચિત નથી. ઉત્તરપક્ષ - આવો પૂર્વપક્ષ બરાબર નથી, કારણ કે નૈગમન ભાવનિક્ષેપ માને તો પણ દ્રવ્યાર્થિક મટી જતો નથી. આ વાતની સંગતિ અનેક પ્રકારના સમાધાન દ્વારા નયરહસ્ય વગેરે ગ્રન્થોમાં દર્શાવેલી છે અથવા આવો પણ અન્ય એક સમાધાનપ્રકાર
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy