________________
नयविंशिका - १५
२८२
सर्वत्र पूर्वपूर्वनयापेक्षयोत्तरोत्तरनयस्य तर्कसहत्वनिरूपणमेव यद्दृश्यते तदपेक्षया तस्य कथितत्वात् । अन्यथाऽत्रोक्तानुसारेण यदा पूर्वपूर्वनयस्य तर्कसहत्वं विचार्यते तदा 'व्यवहारनया एवैतेषु शुद्धाः, निश्चयनयाश्चाशुद्धा:' इति ज्ञायत एव । एतच्चैवं मन्तव्यमेव, अन्यथा नैगमेऽपि प्रथमो य आदिनैगमस्तस्य नमस्कारनिर्युक्तौ कथितस्य सर्वविशुद्धत्वस्यानुपपत्तिप्रसङ्गात् । अत एव 'ववहारो वि हु बलवं' इत्यादिना व्यवहारनयस्यापि निश्चयतुल्यबलत्वं तत्र तत्र कथितमिति । यदि व्यवहारनया अशुद्धा एव, निश्चयनयाश्च शुद्धा एव तदा व्यवहारस्य निश्चयतुल्यबलत्वं नैव सम्भवेदिति । अत एव च 'नियनियवयणिज्जसच्चा नया परवियालणे मोहत्तिसम्मतिवचनेन निश्चयनयानामिव व्यवहारनयानामप्यविशेषेणैव निजनिजवाच्येऽर्थे सत्यत्वं = तर्कसहत्वमुक्तं, अन्यनयवाच्ये चार्थे व्यवहारनयानामिव निश्चयनयानामपि मोहत्वं = मूढत्वं बोधसामर्थ्यशून्यत्वमिति यावत्कथितमेव । तथा नयोपदेशेऽपि क्रियाक्रियाफलौचित्यं... इत्यादिश्लोकैर्व्यवहारस्य शुद्धत्वं निश्चयस्य चाशुद्धत्वं कथितमिति । ॥१५॥
तदेवं सप्तनयास्तदुपन्यासक्रमहेतवश्च चिन्तिताः । अथ तान् नयान् निक्षेपेषु योजयितुकाम
બાહ
અપેક્ષાએ જ નયોપદેશ વગેરેમાં આવી વાતો કહેલી છે. બાકી અહીં ઉપર કહ્યા મુજબ જ્યારે પૂર્વ-પૂર્વ નયનું તર્કસહત્વ વિચારવામાં આવે છે ત્યારે વ્યવહારનયો શુદ્ધ છે અને નિશ્ચયનયો અશુદ્ધ છે એ જણાય જ છે. આ માનવું જરૂરી છે જ, નહીંતર નૈગમનયમાં પણ જે પ્રથમ આદિનૈગમ છે તેને નમસ્કાર નિર્યુક્તિમાં સર્વવિશુદ્ધ જે કહેલ છે તે અસંગત બની જાય. વળી એટલે જ વવહારો વિદુ બનવું વગેરે વચનો દ્વારા વ્યવહારનયને પણ નિશ્ચયતુલ્ય બળવાળો જે તે તે ગ્રન્થોમાં કહેલ છે તે સંગત થાય. બાકી તો જો વ્યવહારનયો અશુદ્ધ જ હોય, અને નિશ્ચયનયો જો શુદ્ધ જ હોય તો વ્યવહારનયમાં નિશ્ચયતુલ્ય બળ સંભવે જ નહીં. એટલે જ નિયનિયવયખ્રિસન્ના. એવી સમ્મતિની ગાથામાં “નયો પોતપોતાની વક્તવ્યતામાં સાચા છે, બીજાની વિચારણામાં મૂઢ છે'' એવું કહેવા દ્વારા નિશ્ચયનયોની જેમ વ્યવહારનયોને પણ સમાન રીતે પોતપોતાના વાચ્ય અર્થમાં સત્ય = તર્કસહ હોવા કહ્યા છે અને અન્યનય વાચ્ય અર્થમાં વ્યવહારનયની જેમ નિશ્ચયનયોને પણ મોહ મૂઢ બોધ કરવાના સામર્થ્યથી શૂન્ય કહ્યા છે. તથા નયોપદેશમાં પણ યિાઽયિાતૌવિત્યું... વગેરે શ્લોકો દ્વારા વ્યવહારનયને શુદ્ધ અને નિશ્ચયનયને અશુદ્ધ કહેલ છે. ||૧૫। આમ સાતે નયો અને એના ક્રમના હેતુઓ વિચાર્યા. હવે આ નયોને નિક્ષેપાઓમાં જોડવાની ઇચ્છાથી કહે છે
=
=
>