________________
२८१
पूर्वः पूर्वोऽपि नयस्तर्कसह एव यद् बीजप्रथमक्षणे व्यक्तरूपेणादृश्यमानोऽप्यङ्करकारणीभवंश्चरमक्षणीयस्वरूपविशेषो चरमक्षण इवाविशेषेण वर्तमानः स्वीक्रियते भवतेति, अन्यथा ऋजुसूत्रनयवद् बीजप्रथमादिक्षणस्याकारणत्वकथनप्रसङ्गात् । एवमेव च पिण्डादौ व्यक्तरूपेणादृश्यमानोऽपि जलाहरणादौ कारणीभवन् पृथुबुनोदराद्याकारोपलक्षितः स्वरूपविशेषो घट इवाविशेषेण वर्तमानः किमिति न स्वीकरणीयः? स्वीकरणीय एवेति सिद्धं पिण्डोऽपि घट एव। इति व्यवहारनयं प्रति नैगमनयस्य वक्तव्यता।
नन्वेवं तु पूर्वः पूर्वोऽपि नयस्तर्कसह इति प्रतीयत इति चेत् ? प्रतीयत एवेति किमत्र प्रष्टव्यम् ? नयानां सर्वेषां शिष्टपुरुषज्ञानरूपत्वात् शिष्टपुरुषप्रयुक्तवचनरूपत्वाद्वा । न हि कश्चिदपि नयो मूर्खप्रलापरूपः । शिष्टाश्च न कदाचिदपि तर्कातीतं किञ्चिज्जानन्ति वदन्ति वेति। नन्वन्यत्र (नयोपदेशे) 'ये सूक्ष्मार्थास्ते शुद्धाः, ये च स्थूलार्थास्तेऽशुद्धाः ! तत्र सूक्ष्मतर्कसहत्वं सूक्ष्मार्थत्वं, तदसहत्वं च स्थूलार्थत्वमिति निश्चयनया एवैतेषु शुद्धाः, व्यवहारनयाश्चाशुद्धाः' इत्यर्थकं यदुक्तं तेन सहास्य विरोध इति चेत् ? न, उपलभ्यमानेषु ग्रन्थेषु सामान्यतया નહીંતર તો ઋજુસૂત્રની જેમ તારે પણ બીજપ્રથમાદિક્ષણને અંકુરનું અકારણ કહેવું પડે. બસ એ જ રીતે પિંડાદિમાં વ્યક્તરૂપે (તેને) ન દેખાનાર, જળાહરણમાં કારણભૂત અને પૃથુબુદ્ધોદરાદિઆકારથી ઉપલલિત એવું જે ચોક્કસ સ્વરૂપ છે એ ઘડાની જેમ પિંડમાં પણ સમાન રીતે રહેલું કેમ ન સ્વીકારવું ? સ્વીકારવું જ જોઈએ. ને તેથી પિંડ પણ ઘડો છે જ એ સાબિત થાય છે. આ પ્રમાણે વ્યવહારનય પ્રત્યે નૈગમનયની વક્તવ્યતા જાણવી.
શંકા - તમારી આ વાતો પરથી તો એવું જણાય છે કે પૂર્વ-પૂર્વનો નય પણ તર્કસહ (= તર્કપૂર્ણ) છે.
સમાધાન - છે જ. એમાં પૂછવા જેવું શું છે ? કારણ કે બધા જ નયો શિષ્ટપુરુષોને થતા જ્ઞાનરૂપ કે તેમના વચનપ્રયોગરૂપ છે. કોઈ જ નય મૂર્ખાઓના બકવાસરૂપ નથી. અને શિષ્ટો તો ક્યારેય પણ તર્કવિરુદ્ધ કશું જાણતા નથી કે બોલતા નથી.
શંકા - પણ તો પછી અન્યત્ર (નયોપદેશ વગેરેમાં) જે કહ્યું છે તેનો વિરોધ થશે. 'ત્યાં કહ્યું છે કે - જે નયો સૂક્ષ્માર્થવાળા છે તે શુદ્ધ છે, જે સ્થૂલઅર્થવાળા છે તે અશુદ્ધ છે. એમાં સૂક્ષ્મતર્કની સામે પણ જે ટકી રહે તે સૂક્ષ્મતર્કસહ નો સૂક્ષ્માર્થવાળા છે, જે ન ટકી શકે તે સૂક્ષ્મતર્કઅસહ નો પૂલાર્થવાળા છે. માટે નિશ્ચયનયો શુદ્ધ છે અને વ્યવહારનયો અશુદ્ધ છે.
સમાધાન - ના વિરોધ નથી. કારણ કે વર્તમાનમાં મળતાં ગ્રન્થોમાં સામાન્ય રીતે બધે પૂર્વપૂર્વ નયોની અપેક્ષાએ ઉત્તરોત્તર નય તર્કસહ હોવો જે જણાવ્યો છે એની