SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १९३ तिर्यगूर्ध्वसामान्ययोः प्रतिविशेषः विशेषौ संमतौ” इत्यर्थकं यत्पूर्वमुक्तं, तदनुसारेणेयमोघशक्तिः समुचितशक्तिश्च व्यवहारनयस्यैव संमता ज्ञेया, न तु नैगमनयस्य, तृण - दुग्ध - दध्यादीनां सर्वेषां तेन घृततयैव ग्रहणात् । तथापि व्यवहारनयसंस्कारादशुद्धतरः सन् यो नैगमो नवनीतात्पूर्ववर्तिषु तृण- दुग्ध-दधितक्रादिषु घृतत्वं न पश्यति तस्य तृण ओघशक्तिर्दुग्धादिषु च समुचितशक्तिः संमता स्यादपीति ध्येयम् । तथा तन्नैगमाच्छुद्धस्य दुग्धमपि घृततया पश्यतो नैगमस्य तृणे समुचितशक्तिस्तत्पूर्ववर्तिन्यामवस्थायामोघशक्तिरिति ज्ञायते । महोपाध्यायैः श्रीमद्यशोविजयैर्गुर्जर भाषानिबद्धे 'द्रव्य-गुण- पर्यायनो रास 'ग्रन्थ एतदर्थकोऽधिकारो दृश्यते अथ कश्चित् शङ्कते-विभिन्नासु घटव्यक्तिषु यथैकं घटत्वसामान्यं, तथैव पिंडशिवकादिषु विभिन्नासु व्यक्तिषु मृदादिकमेकं सामान्यं वर्तते, ततश्च तिर्यगूर्ध्वतासामान्ययोः कः प्रतिविशेषः ? शृणु-देशभेदेऽपि येनैकाकारा प्रतीतिरुपजायते तत् तिर्यक्सामान्यं, कालभेदेऽपि येनानुगताकारा प्रतीतिरुपजायते तदूर्ध्वतासामान्यमिति । एतस्मिन्नधिकार इदं रहस्यं ज्ञेयं-अयमधिकारो व्यवहारनयाभिप्रायेण ज्ञेयः । किमर्थम् ? કારણ કે એ તો ઘાસ-દૂધ-દહીં વગેરે બધાને ‘ઘી' તરીકે જ જુએ છે. તેમ છતાં વ્યવહારનયના સંસ્કારથી અશુદ્ધતર બનતો જે નૈગમભેદ માખણના પૂર્વવર્તી ઘાસ-દૂધદહીં-છાશ વગેરેને ઘી તરીકે જોતો નથી તેને ઘાસમાં ઓઘશક્તિ અને દૂધ વગેરેમાં સમુચિત શક્તિ માન્ય બને પણ છે જ એ જાણવું. તથા એ નૈગમભેદ કરતાં શુદ્ધ એવો અન્ય નૈગમભેદ કે જે દૂધને પણ ઘી તરીકે જુએ છે તેને ઘાસમાં સમુચિતશક્તિ અને એની પણ પૂર્વઅવસ્થામાં ઓઘશક્તિ માન્ય હોય તે જણાય છે. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે રચેલા ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ ગ્રન્થમાં આ અંગે આવો અધિકાર જોવા મળે છે. અહીં કોઈક શંકા કરે છે - વિભિન્ન ઘટવ્યક્તિઓમાં જેમ એક ઘટત્વસામાન્ય છે, તે જ રીતે વિભિન્ન પિંડ-શિવકાદિ વ્યક્તિઓમાં માટી વગેરે એક સામાન્ય રહેલું છે તો તિર્યક્-ઊર્ધ્વસામાન્યમાં શું ભેદ રહેશે ? આ શંકાનું સમાધાન - દેશભેદ હોવા છતાં એકાકાર પ્રતીતિ થાય છે તે તિર્યક્સામાન્ય છે અને કાળભેદ હોવા છતાં જેના કારણે અનુગતાકાર બુદ્ધિ થાય છે તે ઊર્ધ્વતાસામાન્ય છે. આ અધિકારમાં આવું રહસ્ય જાણવું-આ અધિકાર વ્યવહારનયના અભિપ્રાયે છે. શા માટે? આ માટે ઘણા હેતુઓ છે. તે આ રીતે-(૧) વ્યવહારનય જ તિર્યક્સામાન્ય
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy