________________
१९४
नयविंशिका-१४
अत्र बहवो हेतवः। तद्यथा-(१) व्यवहारनयस्यैव घटत्वं तिर्यक्सामान्यतयाऽभिप्रेतं, सग्रहस्य तु घट एव । (२) पिण्डादिषु मृद्रव्यमेवोर्ध्वतासामान्यमित्यपि व्यवहारनयस्यैवाभिप्रायः, नैगमस्य तु पिण्ड-शिवकादीनि सर्वाण्यूर्ध्वतासामान्यतयेष्टानि (३) एकाकाराऽनुगताकारा च बुद्धिर्व्यवहारस्यैव संमता, नैगम-सङ्ग्रहसंमतस्य वस्तुन एकत्वमेव यतस्ततस्तबुद्ध्योः कथमेकाकारत्वस्यानुगताकारत्वस्य वा सम्भवः ?
ननु तिर्यक्सामान्येन विभिन्नासु घटव्यक्तिषु 'घटोऽयं' 'घटोऽयं' इत्येवमेकाकारा बुद्धिर्यथा जायते तथैवोर्ध्वतासामान्येनापि पिण्ड-शिवकादिव्यक्तिषु 'इयं मृद्' 'इयं मृद्' इत्येकाकारैव बुद्धिर्जायते । ततश्चात्र 'अनुगताकारा बुद्धि 'रिति किमित्युक्तमिति चेत् ? शृणु - तिर्यक्सामान्यप्रतिपक्षिणः सर्वेऽपि विशेषा एकाकारतया परिणता एकाकारतयैव च भासन्ते। यथा भू-वेदिकादिस्थाः सर्वेऽपि घटा घटाकारतयैव परिणतास्तदाकारतयैव च भासन्ते । परन्तूचंतासामान्यप्रतिपक्षिणो विशेषा न तथा, तत्रैकः पिण्डाकारतया द्वितीयस्तु
તરીકે ઘટત્વને સ્વીકારે છે, સંગ્રહનયને તો ઘટ એ જ તિર્યસામાન્ય છે. (૨) પિંડશિવકાદિમાં માટી દ્રવ્ય એ જ ઊર્ધ્વતા સામાન્ય છે-આ પણ વ્યવહારનયનો જ અભિપ્રાય છે. નૈગમનયને તો પિંડ-શિવક વગેરે બધું જ ઊર્ધ્વતા સામાન્ય તરીકે માન્ય છે. (૩) એકાકારબુદ્ધિ અને અનુગતાકારબુદ્ધિ વ્યવહારને જ માન્ય છે. નૈગમ-સંગ્રહ સંમત વસ્તુ તો એક જ હોવાથી તેની બુદ્ધિમાં એકાકારતા કે અનુગતાકારતાનો સંભવ શી રીતે
હોય ?
શંકા - વિભિન્ન ઘટવ્યક્તિઓ અંગે તિર્યસામાન્યના કારણે આ ઘડો’ ‘આ ઘડો’ એવી એકાકાર બુદ્ધિ જેમ થાય છે એમ પિંડ-શિવકાદિ વ્યક્તિઓમાં ઊર્ધ્વતાસામાન્યના કારણે “આ માટી' “આ માટી' એવી એકાકાર બુદ્ધિ જ થાય છે. તો અહીં એને “અનુગતાકાર બુદ્ધિ કેમ કહો છો ?
સમાધાન-તિર્યસ્સામાન્ય પ્રતિપક્ષી બધા વિશેષો (વટવ્યક્તિઓ) એકાકારરૂપે પરિણમેલા હોય છે અને એકાકારરૂપ ભાસે છે. જેમ ભોંય-વેદિકા વગેરે પર રહેલા બંધા ઘડા ઘટાકારરૂપે પરિણમેલા છે ને એ જ રીતે ભાસે છે. પણ ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષી વિશેષો માટે એવું નથી. ત્યાં તો એક પિંડરૂપે, બીજો શિવકરૂપે ને અન્ય સ્થાસાકારરૂપે પરિણમેલો છે ને એ જ રૂપે ભાસે છે. આ રીતે બધાનો આકારભેદ હોવા છતાં એક મૃદાકાર પણ બધામાં સંકળાયેલો તો છે જ. પણ સામાન્ય રીતે તો પિંડ-શિવક વગેરે