________________
१९२
नयविंशिका-१४ वसतिदृष्टान्ते 'अहं लोके वसामी'त्युत्तरं दत्तवान् नैगमनयः सर्वविशुद्धः, आकालभाविनीनां सर्वासामवस्थानां 'अहं' इत्यनेन क्रोडीकरणात्, अनुयोगद्वारसूत्रे तस्याशुद्धिर्या कथिता सा व्यवहारनयमपेक्ष्य ज्ञेया, अत एव व्यवहारनयस्य सम्मततया यो वासस्तत्र कथितः स एव नैगमस्यापि विशुद्धतमत्वेन कथित इत्यादिकं सर्वमेतावता सिद्धम् ।
___ तथाऽन्यत्रोतासामान्यं द्विविधं प्रोक्तं - ओघशक्तिरूपं, समुचितशक्तिरूपं च । तृणलक्षणे दूरवर्तिनि कारणे घृतस्य या शक्तिः सौघशक्तिरुच्यते, दुग्ध-दधिलक्षणे निकटवर्तिनि कारणे या शक्तिः सा समुचितशक्तिरिति । अत्र नैकट्यं यदुक्तं तत्स्वरूपकृतनैकट्यं ज्ञेयं, न तु कालकृतनैकट्यम् । यद्यपि यत्र स्वरूपकृतनैकट्यं तत्र प्रायः कालकृतनैकट्यमपि भवत्येवेत्यन्यत्र कालकृतनैकट्यं यद्युक्तं भवेत् तथापि प्राधान्यं स्वरूपकृतनैकट्यस्यैव ज्ञेयम् । विवेचितमिदं मया 'द्रव्य-गुण-पर्यायनो रास' ग्रन्थस्य गूर्जरभाषानिबद्धे विवेचने । परन्तु 'नैगमनयस्य न किञ्चिदूर्ध्वतासामान्यं न वा कश्चित्तदपेक्षो विशेषः, व्यवहारस्यैव तौ सामान्यમુખ્ય પ્રસ્થક જ છે, વ્યવહારમતે ઉપચરિત પ્રસ્થક જ છે. તથા (૨૩) વસતિ દષ્ટાન્તમાં હું લોકમાં વસુ છું એવો ઉત્તર આપનાર નૈગમભેદ સર્વવિશુદ્ધ છે, કારણ કે હું પદ દ્વારા ત્રણે કાળભાવી બધી અવસ્થાઓનો સંગ્રહ કરનાર છે, અનુયોગદ્વારસૂત્રમાં એને અશુદ્ધ તરીકે જે જણાવેલ છે તે વ્યવહારનયની અપેક્ષાએ જણવો. એટલે જ વ્યવહારનયને માન્ય જે વાસ ત્યાં કહ્યો છે તેને જ નૈગમનયના વિશુદ્ધતમભેદ રૂપે કહેલ છે. અત્યાર સુધીની વિચારણાથી આ બધી વાતો સિદ્ધ થયેલી છે.
તથા અન્ય ગ્રન્થમાં ઊર્ધ્વતા સામાન્ય બે પ્રકારે કહેલ છે. ઓઘશક્તિરૂપ અને સમુચિતશક્તિરૂપ. ઘાસરૂપ દૂરવર્તી કારણમાં ઘીની જે શક્તિ (યોગ્યતા) રહેલી છે તે
ઓઘશક્તિ કહેવાય છે, અને દૂધ-દહીં વગેરે રૂપ નજીકના કારણમાં જે શક્તિ રહેલી હોય છે તે સમુચિત શક્તિ કહેવાય છે. અહીં નેકટ્ય = નજીકપણું જે કહેલું છે તે સ્વરૂપની અપેક્ષાએ જાણવું, નહીં કે કાળની અપેક્ષાએ. જો કે જ્યાં સ્વરૂપાપેક્ષનૈકર્યો હોય છે ત્યાં પ્રાયઃ કાળાપેક્ષનૈકટ્ય પણ હોય જ છે. એટલે અન્ય ગ્રન્થમાં જો કાળાપેક્ષનૈકર્યો કહેલું હોય તો પણ પ્રાધાન્ય સ્વરૂપાપેક્ષનેકટ્યનું જ જાણવું. મેં આનું વિવેચન દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થના ગુજરાતી વિવેચનમાં કરેલું છે. પરંતુ “નૈગમનયને કશું ઊર્ધ્વતા સામાન્યરૂપ નથી કે કશું એના પ્રતિપક્ષીવિશેષરૂપ નથી, વ્યવહારને જ તે સામાન્યવિશેષમાન્ય છે” એવી વાત અહીં પૂર્વે જે કરેલી છે એને અનુસરીને આ ઓઘશક્તિ અને સમુચિતશક્તિ... એ બન્ને વ્યવહારનયને જ માન્ય છે એ જાણવું, નહીં કે નૈગમનયને,