SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ नैगमस्य सर्वासां दृष्टीनां विशुद्धत्वमशुद्धत्वञ्च मृत्पिण्डतयां पश्यन् नैगमभेदः सर्वविशुद्धः प्राप्यते, तथैव तान् सर्वान् शिवकादितया पश्यन्नपि स तथा प्राप्यत एव । किञ्चाविशुद्धा अपि नैगमभेदास्तान् मृत्पिण्डादितया पश्येयुः । ततश्च 'अयं मृत्पिण्डः ' 'अयं मृत्पिण्डः' इतिवत् 'अयं शिवकः' ' 'अयं शिवक: ' इत्यादयः सर्वा अपि दृष्टो विशुद्धास्ता एव चाशुद्धा अपीति न कापि नियता दृष्टिरित्यादि मयोक्तमिति ज्ञेयम् । इत्थञ्च नमस्कारनिर्युक्त्यधिकारे कथिताया आदिनैगमस्य विशुद्धेरुपपादनार्थं नैगमस्य या ध्रौव्यांशमात्रग्राहिणी दृष्टिः सा स्वकीया नियता च, तामपेक्ष्यैव च विशुद्धिरितिकल्पनम्, अनुयोगद्वारसूत्राधिकारेऽर्थतः कथितायास्तदशुद्धेरुपपादनार्थं चानन्यगत्या नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिव्यवहारः स्यादिति कल्पनम् । ततश्च कः पूर्वापरविरोध: ? एवञ्च (१) सर्वसङ्ग्राहिण आदिनैगमस्यानादिनिधनतयाऽनुत्पन्नमूर्ध्वतासामान्यं विषयः, (२) द्रव्यनिक्षेपस्यासम्भवश्च सिद्ध:, तथापि (३) न निक्षेपचतुष्टयसर्वव्यापितानियमस्य भङ्गो (४) न वा 'सेसा इच्छंति सव्वणिक्खेवे 'त्ति वचनविरोध इत्यपि स्थितम् । तथा (५)‘एगं निच्वं निरवयव 'मित्यादिभाष्योक्तं सामान्यलक्षणं व्यवहारनयानुसारि, (६) मृत्पिण्डो १८९ તરીકે જોનાર તે પણ તેવો સર્વવિશુદ્ધ હોઈ શકે જ છે. વળી અવિશુદ્ધ નૈગમભેદો પણ તે બધાને પિંડ વગેરે રૂપે જોઈ જ શકે છે. એટલે ‘આ પિંડ છે’ ‘આ પિંડ છે' એવી દૃષ્ટિની જેમ ‘આ શિવક છે’ ‘આ શિવક છે' વગેરે બધી જ દૃષ્ટિઓ વિશુદ્ધ પણ સંભવે છે ને અવિશુદ્ધ પણ સંભવે છે. તેથી નૈગમની કોઈ નિયત દૃષ્ટિ નથી એમ મેં કહેલું છે. આમ નમસ્કારનિર્યુક્તિના અધિકારમાં આદિનૈગમની કહેલી વિશુદ્ધિની સંગતિ કરવા માટે નાગમની જે ધ્રૌવ્યાંશગ્રાહિણી દૃષ્ટિ છે તે સ્વકીય છે અને નિયત છે. અને તેની અપેક્ષાએ જ વિશુદ્ધિ છે એવી કલ્પના છે. તથા અનુયોગદ્વારસૂત્રના અધિકારમાં અર્થથી કહેલી તેની અશુદ્ધિની સંગતિ માટે નિરુપાયપણે નૈગમની કોઈ નિયતષ્ટિ નથી જેની અપેક્ષાએ વિશુદ્ધિનો વ્યવહાર થઈ શકે... વગેરે કલ્પના છે. પછી શું પૂર્વાપરવિરોધ ? આ બધી વિચારણાથી નીચેની બાબતો નિશ્ચિત થઈ. (૧) સર્વસંગ્રાહી આદિનૈગમનો અનાદિનિધન હોવાના કારણે અનુત્પન્ન એવું ઊર્ધ્વતાસામાન્ય એ વિષય છે. (૨) દ્રવ્યનિક્ષેપનો અસંભવ સિદ્ધ થયેલો છે. છતાં (૩) ચાર નિક્ષેપની સર્વવ્યાપિતાના નિયમનો लंग नथी } (४) नथी सेसा इच्छंति सव्वणिक्खेवे वयननो विरोध... से पए। निश्चित थयेसुं छे तथा (4) भाष्यमा एगं निच्चं निरवयवं ... वगेरे के लक्षण सामान्यनुं हेतुं
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy