________________
१९०
नयविंशिका-१४
व्यवहारनयेनैव द्रव्यघट उपचरितघटो वा, नैगमनयेन तु भावघट एव, (७) एवमेव सर्वविशुद्धेन नैगमनयेन जिनजीव आकालं जिन एव, नमस्कारवदनुत्पन्नत्वात्, (८) सकलपर्यायराशेर्योग्यतासमूहो द्रव्यं, (९) तान् सर्वान् पर्यायान् केवलज्ञानी व्यक्तरूपेण पश्यति, व्यवहारनयो वर्तमानमेकं पर्यायं व्यक्तरूपेण पश्यति, तदन्यान् स्वविषयान् योग्यतारूपेण, नैगमनयस्तु यथादृष्टि पर्यायमेकं पश्यति, तदन्यांस्तु योग्यतारूपेणापि न पश्यति, (१०) नैगमस्य घट एव परोवंतासामान्यं, स एव चापरोर्ध्वतासामान्यं, (११). आकालभाविनीः सर्वा अवस्था यो नमस्कार-घटादिलक्षणेनोर्ध्वतासामान्येन सगृह्णाति स સર્વશ્રદિનૈયા: | ‘ગાર્નિામ:' “વિશુદ્ધર્નામ:' રૂત્યાદ્રિયસ્તર્યવ સમાનાર્થી શબ્દા:, (१२) तासामवस्थानामेकदेशभूताः काश्चिदवस्था य ऊर्ध्वतासामान्येन क्रोडीकरोति स देशसङ्ग्राहिनैगमः, 'अशुद्धनैगमः' इति तस्यैव समानार्थकः शब्दः (१३)आदिनैगमस्य नमस्कार-- घटादिकं सर्वमाकालमविचलितरूपमनुत्पन्नमेव। (१४)नैगमनयस्य मृद्रव्य-घटादिकमेवोतासामान्यं,न तु मृत्त्व-घटत्वादिकं, तत्तु व्यवहारनयेनैवोर्ध्वतासामान्यम्, (१५)सङ्ग्रहनयोऽपि
છે તે વ્યવહાર નયાનુસારે છે. (૬) માટીનો પિંડો દ્રવ્યઘટ કે ઉપચરિતઘટ જે કહેવાય છે તે વ્યવહારનયે જ, નૈગમનયે તો એ ભાવઘટ જ છે. (૭) એમ સર્વવિશુદ્ધનૈગમનયે જિનજીવ આકાળ “જિન” જ છે, કારણ કે નમસ્કારની જેમ અનુત્પન્ન છે. (૮) સંભવિત બધા પર્યાયોની યોગ્યતાઓનો સમૂહ એ દ્રવ્ય છે. (૯) એ સર્વ પર્યાયોને કેવલજ્ઞાની વ્યક્તરૂપે જુએ છે. વ્યવહારનય એક વર્તમાન પર્યાયને વ્યક્તરૂપે જુએ છે, બાકીના સ્વવિષયભૂત પર્યાયોને યોગ્યતારૂપે જુએ છે. નગમનય તો દષ્ટિને અનુસાર એક જ પર્યાયને જુએ છે, તે સિવાયના અન્ય પર્યાયોને યોગ્યતારૂપે પણ જોતો નથી. (૧૦) નિગમનયે ઘડો જ પરઊર્ધ્વતા સામાન્ય છે ને એ જ અપરઊર્ધ્વતા સામાન્ય છે. (૧૧) ત્રણે કાળમાં થનાર સર્વ અવસ્થાઓનો જે, નમસ્કાર-ઘટ વગેરે રૂપ ઊર્ધ્વતા સામાન્યથી સંગ્રહ કરે છે તે સર્વસંગ્રાહી નૈગમ છે. આદિનૈગમ-વિશુદ્ધનગમ વગેરે એના જ નામો છે. (૧૨) તે સર્વ અવસ્થાઓના એકદેશભૂત કેટલીક અવસ્થાઓનો ઊર્ધ્વતા સામાન્યથી જે સંગ્રહ કરે છે તે દેશસંગ્રાહીનગમનાય છે, અશુદ્ધનૈગમ એ એનો જ સમાનાર્થક શબ્દ છે. (૧૩) આદિનૈગમમતે નમસ્કારઘટ વગેરે બધું જ આકાળ અવિચલિતરૂપવાળું હોય છે-અનુત્પન્ન જ હોય છે. (૧૪) નૈગમનયને માટી-દ્રવ્ય-ઘટ વગેરે જ ઊર્ધ્વતા સામાન્ય છે, નહીં કે મૃત્વ-ઘટવ વગેરે, એ તો વ્યવહારનયે જ ઊર્ધ્વતા સામાન્ય છે. (૧૫)