________________
परसङ्ग्रहेण नमस्कार-घटादेरभाव एव
१६५ न त्वनुत्पन्नः। अत एव नमस्कारस्योत्पन्नत्ववादिनां शेषनयानां मध्ये सङ्ग्रहस्यापि समावेशः कृत एव। एतेनापि सङ्ग्रहनयस्य नमस्कार एव विषयः, न तु नमस्कारत्वमिति सिध्यत्येव, नमस्कारत्वजातेरुत्पत्त्यभावात् । ततश्च सङ्ग्रहाभिमतं तिर्यक्सामान्यं नमस्काररूपमेव, न तु नमस्कारत्वरूपमित्यपि सिद्धम् । ननु यथाऽविशुद्धनैगमस्यैवोत्पन्नस्य नमस्कारस्याभिमततया शेषनयेषु नैगमस्याविशुद्धनैगमतया समावेशस्तथा सङ्ग्रहस्याप्यपरसद्महतयैव कुतो न कृतः? शृणु-नैगम आदिनैगमस्य तु नमस्कारोऽनुत्पन्नतयैव संमतः, अतस्तद्व्यवच्छेदार्थमविशुद्धत्वविशेषणमुपात्तम्। सङ्ग्रहे तु परसङ्ग्रहस्योत्पन्नोऽनुत्पन्नो वा न कोऽपि नमस्कारः संमतः, न केवलो नमस्कार एव, घट-पटादिः कोऽपि पदार्थस्तस्य नैव संमतः, सन्मात्रग्राहित्वात्तस्य । अत एव पञ्चस्वपि गतिषु येषां जीव इष्टस्तेषु नयेषु सर्वसङ्ग्रहो यन्न सगृहीतस्तद्विषये नयोपदेश(४५)वृत्तौ 'सर्वसङ्ग्रहस्य सन्मात्रार्थत्वात् तत्त्यागः' इत्युक्तम् । तथा
બાદ જ “ઘટ છે. એ જ રીતે આ અપરસંગ્રહની દૃષ્ટિએ નમસ્કારરૂપે જેઓ પરિણમેલા નથી એવા મિથ્યાત્વી જીવો “નમસ્કાર” નથી જ. પણ નમસ્કારરૂપે ઉત્પન્ન થયા બાદ જ તેઓ “નમસ્કાર” છે. એટલે. અપરસંગ્રહનયે નમસ્કાર ઉત્પન્ન જ છે, અનુત્પન્ન નથી. એટલે જ નમસ્કારને ઉત્પન્ન કહેનારા શેષનયોમાં સંગ્રહનયનો સમાવેશ કરેલો જ છે. આ વિચારણાથી પણ એ નિશ્ચિત થાય છે કે સંગ્રહનયનો નમસ્કાર' એ જ વિષય છે, નહીં કે નમસ્કારત્વ, કારણ કે નમસ્કારત્વ જાતિ તો ઉત્પન્ન હોતી નથી, (જ્યારે સંગ્રહનયનો વિષય તો અહીં ઉત્પન્ન કહેલો છે) એટલે જ સંગ્રહમાન્ય તિર્યસામાન્ય પણ નમસ્કારરૂપ જ છે, નહીં કે નમસ્કારત્વરૂપ એ પણ સિદ્ધ થયું.
શંકા - જેમ અવિશુદ્ધનગમને જ ઉત્પન્ન નમસ્કાર માન્ય હોવાથી શેષનયોમાં નૈગમનયનો સમાવેશ અવિશુદ્ધનૈગમ તરીકે છે, એમ સંગ્રહનયનો સમાવેશ અપરસંગ્રહ તરીકે કેમ ન કર્યો ? . તે સમાધાન - આદિનૈગમને નમસ્કાર માન્ય તો છે જ, માત્ર અનુત્પન તરીકે. એટલે એની બાદબાકી કરવા માટે “અવિશુદ્ધનૈગમ” એમ કહ્યું. પણ સંગ્રહનયમાં પરસંગ્રહ ને તો “નમસ્કાર' જેવી કોઈ ચીજ જ નથી... અરે ! “નમસ્કાર' જ શું ? ઘટ-પટ વગેરે જેવી પણ કોઈ ચીજ જ નથી, કારણ કે એ તો “સત્’ માત્રને જોનાર છે. એટલે જ જે નયોને પાંચે ગતિઓમાં “જીવ” માન્ય છે તે નયોમાં સર્વસંગ્રહનો સંગ્રહ જે નથી કર્યો એ અંગે નયોપદેશ(૪૫)ની વૃત્તિમાં “સર્વસંગ્રહ નય “સતુમાત્રને