________________
१६४
नयविंशिका-१४
सर्वास्ववस्थास स नमस्कार एव, न कदाचिदप्यनमस्कारः, नमस्कारस्य नास्तित्वप्रसङ्गात् । एतदेव च नमस्कारोवंतासामान्यं, सर्वास्ववस्थास्वन्वयित्वादिति सिद्धं नैगमस्योर्ध्वतासामान्य વિષયઃ |
किञ्च सत्तामात्रग्राहिणोऽनुत्पन्नत्ववादिन आद्यनैगमस्य विषयभूता सत्ता न सङ्ग्रहाभिमता तिर्यक्सामान्यरूपेति साधयितुमन्योऽप्येको हेतुः प्रदर्श्यते । सङ्ग्रहो द्विविधः परोऽपरश्च । तत्र परसङ्ग्रहनयमतेन 'अयं सन्' 'अयं सन्' इति बुद्धेर्घटपटादयः सर्वेऽपि पदार्थाः 'सन्'. एव, न कोऽपि घटः पटो वा, विशेषग्राहित्वापत्तेः । ततश्च नमस्कारतया परिणतो जीवोऽपि तन्मतेन 'सन्' एव, न तु नमस्कारः। एवञ्च नमस्कारस्यैवाभावाल्लुप्तैव तस्योत्पन्नत्वानुत्पन्नत्वकथा । अपरसङ्ग्रहमतेन सर्वेऽपि घटा 'घटः' एव, सर्वेऽपि पटाः ‘पट:' एव । एवमेव नमस्कारपरिणताः सर्वेऽपि जीवाः 'नमस्कारः' एव । परन्त्वस्य मतेन सर्वेऽपि मृत्पिण्डा न ‘घटः' एव, अपि तु 'मृत्पिण्डः' एव । पश्चात्तेषां घटतयोत्पत्त्यनन्तरमेव ते 'घटः' । एवमेव तन्मतेन, नमस्कारतयाऽपरिणता मिथ्यात्विजीवा न ‘नमस्कारः', अपि तु नमस्कारतयोत्पत्त्यनन्तरमेव ते नमस्कारः। ततश्चापरसङ्ग्रहनयमतेन नमस्कार उत्पन्न एव,
આમ વિવક્ષિત જીવ બધી અવસ્થામાં “નમસ્કાર” છે. માટે સર્વ અવસ્થાઓમાં અન્વયી એવો આ જ નમસ્કાર ઊર્ધ્વતા સામાન્ય છે. એટલે નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે એ સિદ્ધ થયું.
વળી, નમસ્કારની સત્તામાત્રને જોનાર અને અનુત્પન્નતાને કહેનાર આઘનૈગમની વિષયભૂત સત્તા એ સંગ્રહનયના વિષયભૂત તિર્યકસામાન્યરૂપ સત્તા નથી એ સાબિત કરવા માટે બીજો પણ એક હેતુ અપાય છે - સંગ્રહનય બે પ્રકારે છે - પર અને અપર. એમાં પરસંગ્રહનયમતે સ-મયે સન્ એવી બુદ્ધિના કારણે ઘટ-પટ વગેરે બધા પદાર્થો (=સત્તાવાનું) જ છે, કોઈ જ પદાર્થ ઘટ કે પટ નથી, કારણ કે પરસંગ્રહની દૃષ્ટિથી જો કોઈ ઘટ કે પટ હોય તો પરસંગ્રહ નય વિશેષગ્રાહી બની જાય. (તે પણ એટલા માટે કે ઘટ કે પટ વગેરે વિશેષરૂપ છે.) એટલે નમસ્કારરૂપે પરિણમેલો જીવ પણ પરસંગ્રહની દૃષ્ટિએ તો “સત્ જ છે, નહીં કે “નમસ્કાર”. આમ, એની દૃષ્ટિએ નમસ્કાર જેવી કોઈ ચીજ જ ન હોવાથી એ ઉત્પન્ન છે કે અનુત્પન્ન ? આ વિચાર જ શો ? અપરસંગ્રહની દૃષ્ટિએ બધા ઘડાઓ “ઘટ’ જ છે, બધા પટો “પટ” જ છે. એ જ રીતે નમસ્કારરૂપે પરિણમેલા બધા જીવો નમસ્કાર” જ છે. પરંતુ એની દૃષ્ટિએ બધા મૃત્યિંડો “ઘટ' નથી, પણ “મૃપિંડ જ છે. પછી એ બધા ઘડારૂપે ઉત્પન્ન થયા