________________
१६६
नयविंशिका-१४ हिंसाविचारणायामोघनियुक्ति( ७५६ )वृत्तौ 'सङ्ग्रहव्यवहारयोः षट्सु जीवनिकायेषु हिंसा, सङ्ग्रहश्चात्र देशग्राही द्रष्टव्यः' इत्युक्तम् । अतः प्रस्तुते घट-नमस्कारादिपदार्थविशेषविचारणायां तस्य सम्भवाभावादेव न तद्व्यवच्छेदार्थं विशेषणोपादानं कृतम् ।
यद्वा सङ्ग्रहस्य विशेषणशून्येऽप्युल्लेखे यथाऽत्रौघनियुक्तिवृत्तौ देशग्राही सङ्ग्रह एव गृहीतस्तथैव प्रस्तुतेऽप्यपरसङ्ग्रह एव ग्राह्यः, व्याख्यानतो विशेषप्रतिपत्तिन्यायात् ।।
न च विशेषावश्यकभाष्ये यत्रादिनैगममताधिकारस्तत्र(गाथा-२८०८-२८०९) वृत्तावेवमुक्तं- इदमुक्तं भवति-मिथ्यादृष्टयवस्थायामपि द्रव्यरूपतया नमस्कारोऽस्ति, सर्वथाऽसतः खरविषाणस्येव पश्चादप्युत्पादायोगादिति। ततश्च नमस्कारत्वेन नमस्कारस्योत्पन्नत्वमेवादिनैगमस्याभिमतमित्यापतितं, अन्यथा 'द्रव्यरूपतया' 'पश्चादप्युत्पादायोगाद्' इत्युक्त्योरनुपपत्त्यापत्तिरित्याशङ्कनीयं, वृत्तिगततत्कथनस्य व्यवहारनयानुसारित्वात्। अयम्भावः-एतदृत्ति
જોનારો હોવાથી એનો ત્યાગ કર્યો છે એમ જણાવ્યું છે. એમ ઓઘનિર્યુક્તિ (૭પ૬)ની વૃત્તિમાં હિંસાની વિચારણા દરમ્યાન “સંગ્રહ અને વ્યવહારનયને છ જવનિકાય અંગે હિંસા માન્ય છે, અને આમાં સંગ્રહ તરીકે દેશગ્રાહી સંગ્રહ જાણવો” એમ કહ્યું છે. એટલે પ્રસ્તુતમાં ઘટ-નમસ્કાર વગેરે રૂપ વિશેષ પદાર્થની વિચારણામાં પરસંગ્રહનયનો સંભવ જ ન હોવાથી એની બાદબાકી કરવાની રહેતી નથી. માટે “સંગ્રહ'ના વિશેષણ તરીકે “અપર' એવું વિશેષણ લગાડ્યું નથી. અથવા તો ઉલ્લેખમાં ભલે વિશેષણ નથી, છતાં જેમ આ ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં દેશગ્રાહી સંગ્રહ જ લીધો છે તે જ રીતે પ્રસ્તુતમાં પણ વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ ન્યાય અપરસંગ્રહ જ લેવો.
પૂર્વપક્ષ - વિશેષાવશ્યકભાષ્યમાં જ્યાં (ગાથા ૨૮૦૮-૨૦૦૯) આદિ નૈગમમતનો અધિકાર છે ત્યાં વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે - કહેવાનો ભાવ આ છે - મિથ્યાદૃષ્ટિ અવસ્થામાં પણ દ્રવ્યરૂપે નમસ્કાર વિદ્યમાન હોય છે, કારણ કે સર્વથા અસતુનો તો ખરવિષાણની જેમ પાછળથી પણ ઉત્પાદ થઈ શકતો નથી. એટલે “નમસ્કારરૂપે નમસ્કાર ઉત્પન્ન હોવો જ આદિનૈગમને અભિમત છે' એવું માનવું જ પડશે, અન્યથા “દ્રવ્યરૂપે અને પાછળથી પણ ઉત્પાદ અસંભવિત છે' આવું જ કહ્યું છે તે અસંગત ઠરી જશે. (જો મિથ્યાદષ્ટિ અવસ્થામાં પણ નમસ્કાર “નમસ્કારરૂપે જ હાજર હોય તો “દ્રવ્યરૂપે એમ શી રીતે કહી શકાય ? માટે એ અસંગત બની જાય તથા “પાછળથી પણ ઉત્પાદ ન થઈ શકે. આ વાતને અનિષ્ટરૂપે જણાવેલી છે. જો ખરેખર ઉત્પાદ ન જ હોય તો આ વાત અનિષ્ટ ન હોય શકે, માટે એ અસંગત બની જાય.) .