________________
१५०
नयविंशिका-१४ जम्बूद्वीपस्थादिना दीयमानस्य 'जम्बूद्वीपादौ वसामी'त्युत्तरस्य व्यवहारस्यापि मुख्यतया संमतत्वसम्भवान् नैगमाद्विशेषो न स्यात् ।
ननु जम्बूद्वीपस्थेनैव दीयमानं 'जम्बूद्वीपेऽहं वसामी'त्युत्तरं नैगमस्य मुख्यतया संमतं कथं स्यात् ? शृण्वत्र मया परिशीलितमुत्तरं-'शरीरानुविद्ध आत्मा 'अहं 'पदवाच्यः' इति निर्णीतमत्रैव ग्रन्थेऽन्यत्रेति सामान्यतया लोको वर्तमानभवीयशरीरानुविद्धमात्मान' महं 'पदवाच्यतया स्वीकुरुते । ततश्चैतद्भवीयनिवासस्थानं मनसिकृत्योत्तरं ददाति ‘पाटलिपुत्रे वसामी'त्यादिकम् । परन्तूर्ध्वतासामान्यग्राही नैगमो यथा मृत्पिण्डादिकमपि घटतया गृह्णाति, तथा पूर्वपूर्वतरादिभवीयमात्मानमप्यहंतया गृह्णाति। ततश्च कश्चिज्जीवो यदि पूर्वभवे महाविदेह आसीत्, तत्पूर्वभवे चैरावतक्षेत्रेऽवसत्... इत्येवं जम्बूद्वीपभाविनी भवपरम्परां मनसिकृत्य यदि स वदति तदा 'अहं जम्बूद्वीपे वसामि' इति कथयेत् । एवमेव यदा कश्चित्तिर्यलोकभाविनी भवपरम्परां मनसि करोति, तदा 'तिर्यग्लोके वसामी'ति वक्ति । यदा च स आकालभाविन
અપાય છે. એટલે “પાટલિપુત્રમાં વસુ છું એવો ઉત્તર તો કોઈક એવું પ્રયોજન હોય તો જ અપાતો હોવાથી મુખ્યરૂપે માન્ય નથી. નહીંતર તો જંબૂદ્વીપમાં રહેલ વ્યક્તિ પણ ‘જંબૂદ્વીપમાં રહું છુંએવું જે કહે તે મુખ્ય બની શકવાથી નૈગમ-વ્યવહારનો કોઈ ભેદ જ ન રહે.
પ્રશ્ન - જંબૂદ્વીપમાં જ રહેલી વ્યક્તિ “હું જંબૂદીપમાં વસુ છું” એવો જે ઉત્તર આપે તે નૈગમનયને મુખ્યરૂપે માન્ય છે, આવું તમે જે કહો છો તે શી રીતે ?
ઉત્તર - આનો જવાબ મેં આવો વિચારેલો છે - “અહ” (હું) શબ્દનો વાર્થ શરીરનુવિદ્ધ આત્મા” છે એ વાત આ જ ગ્રન્થમાં અન્યત્ર વિચારેલી છે. એટલે સામાન્ય રીતે લોક આ ભવના શરીરથી અનુવિદ્ધ આત્માને “હું શબ્દથી ઉલ્લેખે છે અને તેથી આ ભવના નિવાસસ્થાનને મનમાં રાખીને “હું” પાટલિપુત્રમાં વસુ છું' વગેરે જવાબ આપે છે. પણ ઊર્ધ્વતાસામાન્યગ્રાહી નૈગમનય જેમ મૃતિંડ વગેરેને પણ ઘડારૂપે જુએ છે એમ એ પૂર્વ-પૂર્વતરાદિભવીય આત્માને પણ “અહં' તરીકે (હું રૂપે) જુએ છે. એટલે કોઈક જીવ જો પૂર્વભવમાં મહાવિદેહમાં હતો, એની પૂર્વના ભવમાં ઐરાવતક્ષેત્રમાં વસેલો હતો. આ પ્રમાણે જમ્બુદ્વીપમાં થયેલી ભવપરંપરાને ધ્યાનમાં રાખીને જો એ જવાબ આપે તો એ “જબૂદ્વીપમાં વસુ છું' એવું કહે પણ ખરો. એમ ક્યારેક તિર્યલોકભાવિની ભવપરંપરાને મનમાં રાખીને “તિર્યલોકમાં રહુ છું' એમ કહે પણ ખરો.