________________
सादृश्यलक्षणस्याभेदस्य नापूर्वत्वम्
१४५
अथ तादात्म्यलक्षणोऽभेदः पूर्वं श्रुत एव, सादृश्यलक्षणस्त्वपूर्वो भातीति चेत् ? तत्किं पटे विवक्षितस्य घटस्य घटत्वावच्छिन्नप्रतियोगिताकं घटभेदं यथा त्वं मन्यसे तथाऽन्यघटेऽपि तं घटभेदं मन्यसे ? नैव मन्य इति चेत् ? तर्हि सिद्धस्तत्र सादृश्यलक्षणोડમેટ્ઃ । અયમ્ભાવ: अन्यस्मिन् घटे विवक्षितस्य घटस्य घटत्वावच्छिन्नप्रतियोगिताकघटभेदो यन्नास्ति तेन तत्र तदभेदो वर्तत इति ज्ञायते । परन्तु तत्र तत्तादात्म्यं तु नास्त्येव, घटत्वेन सादृश्यमेवास्ति। एतत्सादृश्यमेवाभेदतया प्रतीयते । न चेयमपि काचिदपूर्वा वार्ता, नैयायिकानामपि संमतत्वात् । तथाहि पटे घटत्वावच्छिन्नघटभेदो वर्तते, परन्तु द्रव्यत्वावच्छिन्नघटभेदस्तु नैव वर्तते, तत्र द्रव्यत्वस्य सद्भावात् । ततश्च पटे द्रव्यत्वावच्छिन्नघटभेदाभावलक्षणो घटाभेदो मन्तव्यः । किञ्च भेदाभावः प्रतियोगितावच्छेदकरूपो भवतीति व्याप्तिपञ्चकादौ प्रसिद्धम् । तस्मात् पटे वर्तमानो द्रव्यत्वावच्छिन्नप्रतियोगिताकघटभेदाभावरूपो घटाभेदो द्रव्यत्वरूप इति सिद्धम् । तथा पटे घटसादृश्यमपि द्रव्यत्वरूपमेव, नैयायिकमते सादृश्यस्य શંકા તાદાત્મ્યસ્વરૂપ અભેદ તો સાંભળેલો છે, સાદશ્યસ્વરૂપ અભેદની વાત અપૂર્વ લાગે છે.
સમાધાન
વિવક્ષિત ઘડાનો ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદ (= ઘડારૂપે ઘડાનો ભેદ) પટમાં જેમ તું માને છે એમ શું અન્ય ઘડામાં પણ માને છે ? શંકા નથી જ માનતો.
-
-
સમાધાન તો સાદૃશ્યસ્વરૂપ અભેદ સિદ્ધ થઈ જ ગયો. આશય એ છે કે બીજા ઘડામાં વિવક્ષિત ઘડાનો ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદ જે નથી એનાથી એમાં એનો અભેદ છે એ જણાય જ છે. પરંતુ એ બીજા ઘડામાં વિવક્ષિત ઘડાનું તાદાત્મ્ય તો છે નહીં. ઘડારૂપે સાદૃશ્ય જ છે. આ સાદૃશ્ય જ અભેદરૂપે જણાય છે. વળી આ પણ કોઈ નવી જ વાત છે એવું નથી, કારણ કે નૈયાયિકોને પણ આ વાત પ્રસિદ્ધ જ છે માન્ય જ છે. તે આ રીતે પટમાં ઘટત્વાવચ્છિન્ન ઘટભેદ છે, પરંતુ દ્રવ્યત્વાવચ્છિન્ન ઘટભેદ નથી, કારણ કે એમાં દ્રવ્યત્વ સાક્ષાદ્ હાજર છે. એટલે કે પટમાં દ્રવ્યત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદના અભાવરૂપ ઘટઅભેદ માનવો પડે છે. વળી ભેદનો અભાવ પ્રતિયોગિતાવચ્છેદકરૂપ હોય છે એ વાત વ્યાપ્તિપંચકાદિ ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. એટલે પટમાં રહેલો, દ્રવ્યત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદના અભાવરૂપ ઘટનો અભેદ દ્રવ્યત્વરૂપ છે એ નક્કી થયું. વળી પટમાં રહેલું ઘટસાદૃશ્ય પણ દ્રવ્યત્વરૂપ જ છે, કારણ કે નૈયાયિકના મતે જે તેનાથી ભિન્ન હોય અને તેમાં રહેલ ઘણા ધર્મો
-