________________
१४४
नयविंशिका-१४
इति ऋजुसूत्रनयाभिमते वाक्ये 'पूर्वक्षणीयो घटः' इत्यंशो व्यवहारनयाभिप्रायेणैव, अन्यथा ऋजुसूत्राभिप्रायेण तस्यासत्तयोद्देश्यत्वासम्भवात् कमुद्दिश्यात्रास्तित्वं निषिध्यते ? इति प्रश्ने मौनमेवाश्रयणीयं स्यात् । परन्तु, 'अध्वस्ततया व्यवहारनयेन यः पूर्वक्षणीयो घटोऽधुनाऽपि विद्यते तमुद्दिश्यात्र ऋजुसूत्रनयेनास्तित्वं निषिध्यते' इत्याश्रयणे न कोऽपि प्रश्न इति स्पष्टमेव । एवमेवान्यनयवाक्येष्वपि व्यवहारनयांशो निश्चयः ।।
नैगम-सङ्ग्रहविषये चेदमपि ध्येयम् । पूर्वं मृत्पिण्डं नैगमनयदृष्ट्या घटतया दृष्ट्वा पश्चाद् घटीभूतं तं दृष्ट्वा 'सोऽयं घटः' इति प्रत्यभिज्ञा प्रादुरस्ति । 'तदेवौषधं मया गृहीतं' इत्यादौ च सङ्ग्रहनयानुसारिणी प्रत्यभिज्ञाऽस्ति । तत्र नैगमानुसारिण्याः प्रत्यभिज्ञायास्तादात्म्यरूपोऽभेदो विषयः, मृत्पिण्डस्यैव घटीभूतत्वात्। परन्तु सङ्ग्रहानुसारिण्याः प्रत्यभिज्ञाया न तादात्म्यरूपोऽभेदो विषयः, अपि तु सादृश्यरूपोऽभेद एव, 'तत्'पदपरामृष्टौषधेन सह गृहीतस्यौषधस्य तादात्म्याभावात्, सादृश्यस्यैव सद्भावात् ।।
અંશ વ્યવહારનયના અભિપ્રાય જ છે, નહીંતર ઋજુસૂત્રનયના અભિપ્રાયે તો એ અસત્ હોવાથી ઉદેશ્ય બની શકતો નથી. તેથી કોને ઉદેશીને અહીં અસ્તિત્વનો નિષેધ કરાઈ રહ્યો છે ? એવા પ્રશ્નમાં મૌન જ લઈ લેવું પડે. પરંતુ વ્યવહારનયાનુસારે ધ્વસ્ત નહીં થયેલ હોવાથી વર્તમાનક્ષણે પણ જે ઘડો વિદ્યમાન છે તેને ઉદેશીને આ વાક્યમાં ઋજુસૂત્રનયે અસ્તિત્વનો નિષેધ કરાઈ રહ્યો છે એવું તાત્પર્ય સમજવામાં કોઈ પ્રશ્ન રહેતો નથી. એ જ રીતે અન્ય નય વાક્યોમાં પણ વ્યવહારનયનો અંશ જાણવો. (આખું જ વાક્ય ઋજુસૂત્રનયનું માનવું હોય તો વ્યવહારનયમાન્ય પૂર્વેક્ષણીયઘડાનો અભ્યપગમ ન્યાયે સ્વીકાર કરીને ઋજુસૂત્ર નિષેધ કરી રહ્યો છે એવો અર્થ લેવો. પણ એમાં પણ અભ્યપગમઅંશમાં વ્યવહારની વાત આવે જ છે.)
નૈગમ અને સંગ્રહનયના વિષયમાં આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે - પહેલાં મૃત્યિંડને નૈગમનયની દૃષ્ટિથી ઘડા તરીકે જોયો.. પછી ઘડો બની ગયેલા તેને જોઈને “આ એ જ ઘડો છે' એવી પ્રત્યભિજ્ઞા થાય છે. વળી “મેં પણ એ જ દવા લીધી વગેરેમાં સંગ્રહનયને અનુસરનારી પ્રત્યભિજ્ઞા છે. આ બેમાં નગમનયાનુસારિણી પ્રત્યભિજ્ઞાનો તાદાભ્યરૂપ અભેદ વિષય છે, કારણ કે પિંડો જ ઘડો બની ગયો છે. જ્યારે સંગ્રહનયાનુસારિણી પ્રત્યભિજ્ઞાનો તાદાભ્યરૂપ અભેદ એ વિષય નથી, કિન્તુ સાદૃશ્યરૂપ અભેદ એ વિષય છે. કારણ કે ‘તત્' પદથી જે ઔષધની વાત છે એની સાથે પોતે લીધેલી દવાનું તાદાસ્ય નથી, પણ સાદગ્ય જ છે.