________________
१४३
नैगम-सङ्ग्रहयोरनुगताकारबुद्धेरन्वयस्य चाभाव एव पपादनप्रकारस्यासम्भवात् । वस्तुतस्तु सङ्ग्रहनयवाक्येऽत्र च यो ऽन्वयः' इति शब्दः प्रयुक्तः सोऽपि व्यवहारनयेनैव, सङ्ग्रह-नैगमनययोस्तु नानात्वस्यैवाभावात् काऽनुगताकारा बुद्धिः ? को वाऽन्वयः? इत्थञ्च 'व्यवहारनयेन ये नाना घटास्तेषु सर्वेषु सङ्ग्रहनयेनैकमेव घटद्रव्यमन्वेति' इत्यस्मिन् वाक्ये 'एकमेव घटद्रव्यम्' इत्यंश एव सङ्ग्रहसम्मतः, शेषस्तु सर्वोऽप्यंशो व्यवहारेणैव । परन्तु 'व्यवहारनयेन ये नाना घटास्तेषु सर्वेष्वेकमेव घटत्वमन्वेति' इत्येत्तत्तु संपूर्ण वाक्यं व्यवहारनयेनैव । एवमेव 'व्यवहारनयेन या नाना पिण्डादिका अवस्थास्तासु सर्वासु नैगमनयेन घटद्रव्यमेवान्वयि' इत्यस्मिन् वाक्ये 'घटद्रव्यम्' इत्यंश एव नैगमाभिमतः, शेषस्तु सर्वोऽप्यंशो व्यवहाराभिमत एव । परन्तु 'व्यवहारनयेन या नाना पिण्डादिका अवस्थास्तासु सर्वासु मृद्रव्यमन्वयि' इत्येतत्तु संपूर्ण वाक्यं व्यवहारनयेनैव ।
एवमेव ऋजुसूत्रनयेऽपि व्यवहारनयांशो ज्ञेयः । तद्यथा-'पूर्वक्षणीयो घटो नास्ति' કોઈ અર્ધજરતીયન્યાયનો દોષ લાગતો નથી, કારણ કે આના સિવાય બીજો કોઈ સમાધાનનો માર્ગ સંભવતો નથી. એ જ રીતે વ્યવહારનયે પિંડ-શિવક-સ્થાસ વગેરે જે નાના અવસ્થાઓ છે તે સર્વને નિગમનય ઘટાભિલાષા પ્રબળ હોય ત્યારે ઘડારૂપે જુએ છે. તેથી નાનાત્વ વ્યવહારનયે અને અન્વય નૈગમનઆ રીતે સંગતિ કરવામાં કોઈ અર્ધજરતીય ન્યાય વગેરે દોષ નથી, કારણ કે આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.
આ વસ્તુતઃ સંગ્રહનયના વાક્યમાં અને અહીં (= નૈગમનયના વાક્યમાં) જે “અન્વયે શબ્દ વપરાયેલો છે તે પણ વ્યવહારનયે જ છે, સંગ્રહ-નૈગમનયને તો નાનાત્વ જ ન હોવાથી અનુગતઆકારવાળીબુદ્ધિ શું ? કે અન્વય શું ? એટલે, “વ્યવહારનયે જે નાના ઘડાઓ છે તે બધામાં સંગ્રહાયે એક જ ઘટદ્રવ્યનો અન્વય છે' આવા વાક્યમાં “એક જ ઘટદ્રવ્ય' આટલો અંશ જ સંગ્રહનયનો છે, બાકીનો બધો વ્યવહારનયનો જ છે. પરંતુ વ્યવહારનયે જે નાના ઘડાઓ છે તે બધામાં એક જ ઘટત્વનો અન્વય છે' આ તો આખું વાક્ય વ્યવહારનયનું જ છે. એ જ રીતે, “વ્યવહારનયે જે પિંડ વગેરે વિવિધ અવસ્થાઓ છે તે બધીમાં નૈગમનયે ઘટદ્રવ્યનો જ અન્વય છે' એવા વાક્યમાં “ઘટદ્રવ્ય આટલો અંશ જ નૈગમનયનો છે, બાકીનો બધો વ્યવહારનયનો છે. પરંતુ વ્યવહારનયે જે પિંડ વગેરે નાના અવસ્થાઓ છે તે બધીમાં માટીદ્રવ્યનો અન્વય છે' આ તો આખું વાક્ય વ્યવહારનયનું જ છે.
- આ જ રીતે ઋજુસૂત્રનયના વાક્યમાં પણ વ્યવહારનયનો અંશ જાણવો. જેમકે ઋજુસૂત્રને અભિમત પૂર્વેક્ષણીય ઘડો છે નહીં' એવા વાક્યમાં પૂર્વલણીય ઘડો’ એટલો