________________
१४२
नयविंशिका-१४
गतस्यैकत्वस्य वर्तमानत्वात् । ततश्च सङ्ग्रहनयकल्पनाया अन्तर्गडुत्ववारणार्थमात्मन्येवैकत्वं मन्तव्यम् । इत्थञ्च यथा मृत्पिण्डे व्यवहारनयः कारणे कार्योपचारादुपचरितो घटो मन्यते, नैगमस्तु मुख्य एव, तथैवात्मत्वगतमेकत्वमुपचर्य व्यवहारनय आत्मन्युपचरितमेकत्वं मन्यते, सङ्ग्रहस्तु तत्र मुख्यमेकत्वमेव मन्यते । एवमेव 'सम्पन्नो व्रीहिः' 'यदौषधं त्वया गृहीतं तदेव मया गृहीतं' इत्यादिकान् लोकप्रसिद्धान् वाक्प्रयोगान् व्यवहारनयो व्रीहित्वौषधत्वादिगतमेकत्वं व्रीह्यौषधादिषूपचर्य सङ्गमयति, सङ्ग्रहस्तूपचारेण विनैव तत्र मुख्यमेकत्वं गृहीत्वा सङ्मयतीति ध्येयम् ।
ततश्च व्यवहारनयेन ये नानाऽऽत्मानस्तेषु सर्वेषु सङ्ग्रहनय एकमेवात्मद्रव्यमभ्युपगच्छति, एवं व्यवहारनयेन ये बहवो घटास्तान् सर्वान् सङ्ग्रहनय एकघटतयैव गृह्णातीति स्थितम् । अतो नानात्वं व्यवहारनयेन, अन्वयश्च सङ्ग्रहनयेनेति स्थितम्, न तत्राद्धजरतीयन्यायदोषापत्तिः, अस्मादृतेऽन्यस्य समाधानप्रकारस्यासम्भवात् । एवमेव व्यवहारनयेन पिण्ड-शिवक-स्थासादयो या नानाऽवस्थास्ताः सर्वा नैगमनयो घटाभिलाषप्राबल्ये घटतयैव गहातीति नानात्वं व्यवहारनयेन, अन्वयो नैगमनयेनेत्येवमुपपादने नार्द्धजरतीयन्यायदोषापत्तिः, अनेन विनाऽन्यस्यो
દ્રવ્યાર્થિક છે, અભેદ સંબંધ માનનારો છે. એટલે આત્મત્વમાં રહેલ એકત્વ આત્મત્વથી અભિન્ન એવા આત્મામાં રહેલું માની જ શકે છે. તેથી સંગ્રહનય માનવાની જરૂર રહેતી નથી. આ આપત્તિને અટકાવવી હોય તો આત્મામાં સાક્ષાત્-નિરુપચરિત એકત્વ રહેલું છે એમ માનવું પડે. જે વ્યવહારનો વિષય ન હોવાથી, સંગ્રહનયનો વિષય છે એમ માનવું જરૂરી બનવાથી સંગ્રહનય સાર્થક બને.
એટલે પિંડમાં જેમ વ્યવહારનય કારણમાં કાર્યોપચાર કરીને ઘટ માને છે, પણ નિગમનય તો મુખ્ય ઘટ જ માને છે. એમ, આત્મત્વમાં રહેલ એકત્વનો ઉપચાર કરીને વ્યવહારનય આત્મામાં એકત્વ માને છે, પણ સંગ્રહનય તો એમાં મુખ્ય એકત્વ જ માને છે. એ જ રીતે, સમ્પનો વ્રીહિ', જે દવા તમે લીધી એ જ મેં લીધી. વગેરે લોકપ્રસિદ્ધ વચનપ્રયોગોને, વ્યવહારનય વ્રીહિત્ય-ઔષધત્વ... વગેરેમાં રહેલા એકત્વનો વ્રીહિ-ઔષધ વગેરેમાં ઉપચાર કરીને ઘટાડે છે, સંગ્રહનય તો ઉપચાર વિના જ એમાં મુખ્ય એકત્વ માનીને ઘટાડે છે એ ધ્યાનમાં રાખવું.
તેથી, વ્યવહારનયે જે વિવિધ આત્માઓ છે તે બધામાં સંગ્રહનય એક જ આત્મદ્રવ્ય જુએ છે. એમ વ્યવહારનયે જે ઘણા ઘડાઓ છે તે બધાને સંગ્રહનય એક જ ઘડા તરીકે જુએ છે, એ નક્કી થયું. એટલે નાના– વ્યવહારનયે અને અન્વય સંગ્રહનયે, એમાં