SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના ૧૬૩ તેંની મૂળ ટીંકામાં પણ કહ્યું છે “સ્ત્રીવેતનનુંસવેઠ્યો યાનસ્તુલ્યો નથન્યશ્ચ, तस्मात् पुरुषवेदस्य सङ्ख्येयगुणः, तस्मादपि सञ्चलनक्रोधस्योदयकालो विशेषाधिकः तस्मादपि यथोत्तरं मानादिष्वपि विशेषाधिकः स्वोदयकालः ।” પ્રશ્ન વેધમાનકષાય અને વેઠની પ્રથર્માર્થાત અંતર્મુહૂત પ્રમાણ છે અને શેષ પ્રકૃતિઓની પ્રથર્માર્થાત તો આલિકામાત્ર છે. તો પછી ઉપરોક્ત પ્રથર્માર્થાતનો કાળ થી રીતે ઘટી શકે ? જવાબ - અહીંયા ઉપર જુદા જુદા વેદ અને કષાયની પ્રથર્માતિનો કાળ બતાવ્યો છે. તે વિવિધ જીવોને તે પ્રકૃતિઓ વેધમાન હોય તે અપેક્ષાએ છે. એટલે કે જુદા જુદા વેદના ઉદયવાળા ત્રસજીવો એક સાથે શ્રેણિ માંડે અને એક જ સાથે અંતઃકર્ણાક્રયા કરે તો તે વખતે સ્ત્રીવેદના ઉદયવાળાને સ્ત્રીવેદની પ્રથર્માર્થાત જેટલી રહે છે, તેટલી જ નપુંસકવેદના ઉદયવાળા જીવને નપુંસકવેદની પ્રથíસ્થતિ છે. જ્યારે પુરુષવેદના ઉદયવાળા જીવને તેથી સંખ્યાતગુણી પુરુષવેદની પ્રથર્માર્થાત છે. તેવી જ રીતે સંજ્વલનક્રોધ-માન-માયા અને લોભના ઉદયે એક સાથે શ્રેણિ માંડનાર ચાર જીવોમાં ક્રોધના ઉદયે શ્રેણી માંડવાઅે ક્રોધની જેટલી પ્રથસ્થિતિ છે, તે કરતાં માનતા ઉદયે શ્રેણી માંડનારને માનની પ્રથર્માર્થાત વિશેષાધિક હોય છે, તે કરતાં માયાના ઉદરે શ્રેણ માંડનારને માયાની પ્રથર્માર્થાત વિશેધિક હોય છે, તે કરતાં લોભતા ઉદયે શ્રેણી માંડનાઅે લોભની પ્રથસ્થિતિ વિશેષાધિક હોય છે. વળી વેદની પ્રથર્માર્થાત કરતાં કષાયની પ્રથાતિ વિશેષાધિક હોય છે. સંજ્વલન ક્રોધના ઉદયથી શ્રેણી માંડનારને પ્રત્યાખ્યાનાવરણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશાંત ન થાય ત્યાં સુધી સંજ્વલન ક્રોધનો ઉદય હોય છે. તેવાઁ જ રીતે સંજ્વલનમાનતા ઉદયથી શ્રેણી માંડવાને જ્યાં સુધી પ્રત્યાખ્યાનાવરણ અપ્રત્યાખ્યાનાવરણ માન ઉપશાંત ન થાય ત્યાં સુધી માનનો ઉદય હોય છે. તેવી રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અંતકરણ, પ્રથíસ્થતિથી સંખ્યાતગુણ મોટું હોય છે. કર્મપ્રકૃતિ ઉપશ્ચમનાકણ ગા. ૪૪ની ચૂર્ણિમાં કહ્યું છે - “પદવ્રુિતીતો સંસ્ત્રે મુળાતો વ્રુિતિતો વિરતિ ” અંતઃકરણ ઉપસ્થી સમાન છે તથા નીચેથી વિષમ છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. ૪૨તી ચૂર્ણિમાં કહ્યું છે - “વર સમÊિતીય અન્તાં, હેટ્ટા વિસક્રીય ।” અર્થાત્ સર્વપ્રકૃતિઓની દ્વિતીíતિના પ્રથમનિષેક સમાન છે જ્યારે અંતઃકરણના પ્રથમ નિષેક વિષમ છે. કેમકે અનુદયવતી પ્રકૃતિઓની આલિકા ઉપપ્થા અને ઉદયવતી પ્રકૃતિઓના અંતર્મુહૂર્ત ઉપરથી અંતઃકરણનો પ્રારંભ થાય છે અને તેમાં પણ વેદના અંતર્મુહૂર્ત કરતાં કષાયનું અંતર્મુહૂર્ત મોટું છે. તેથી અંતકરણનો (અંતસ્તો) પ્રથર્માનષેક વિષમ છે. સ્થાપના
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy