SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વવિરતિ અધિકાર ૯૩ तस्सैवुक्कस्सयं पडिवजमाणयस्स संजमट्ठाणमणंतगुणं । कम्मभूमियस्स पडिवजमाणयस्स उक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । परिहारसुद्धिसंजदस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेव उक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । सामाइयच्छेदोवट्ठावणियाणमुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं। सुहमसांपराइयसुद्धिसंजदस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेवुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । वीयरायस्स अजहण्णमणुक्कस्सयं चरित्तलद्धिट्ठाणमणंतगुणं ।" -મૃ. ૧૮૦૪. સ્થાપના : તીવ્રતા – મંદતાના ઉપરોક્ત અલ્પબદુત્વના આધારે સંચમસ્થાનોની આ પ્રમાણે સ્થાપના થઈ શકે : ૧ અંતર ૨ અંતર ૩ અંતર ૪ ૫ 00000 * 00000 20000 20000 20000 20000 20000 20000 ૬ અંતર ૭ ૮ ૯ અંતર ૧૦ અંતર ૧૧ 00000 20000 20000 20000 20000 20000 200 20000 0 સ્થાપનાની સમજ1 મિથ્યાત્વભમુખના પ્રતિપાત સ્થાનો ૨ વરતસમ્યક્ત્વાભિમુખના પ્રતિપાત સ્થાનો ૩ દેશવરત આભમુખના પ્રતિપાત સ્થાનો ૪ કર્મભૂમિના જીવોના પ્રતિપધમાન સ્થાનો ૫ અકર્મ-કર્મભૂમિના જીવોના પ્રતિપદ્યમાન થાનો ૬ કર્મભૂમિના જીવોના પ્રતિપદ્યમાન સ્થાનો 0 સામાયિક છેદોuસ્થાપનીયતા અપ્રતિપાત - અપ્રતિપદ્યમાન સ્થાનો ૮ પરિહારવશુદ્ધિના સ્થાનો (આ સ્થાનો સામાયિક-દો.ના પણ હોય છે) ૯ સામાયિક છેદોવસ્થાપનીયતા અનુભય સ્થાનો ૧૦ સૂક્ષ્મપરાયના સ્થાનો (અસંખ્યસમય જેટલા) ૧૧. વીતરાગતું અજઘન્ય-અgવૃષ્ટ સ્થાન (એક જ હોય છે) અહીંયા સૂક્ષ્મપરાયના અન્તર્મુહૂર્તના સમય જેટલા અસંખ્યસ્થાનો છે, જ્યારે શેષ સર્વે અસંખ્યલોકાકા જેટલા સ્થાનો છે. તથા સર્વત્ર આંતરૂ પણ અસંખ્યલોક જેટલુ આવે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy