________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૧
થઇ પડી ગઇ હોવા સંભવ છે. બાકીની આઠ અવતારની મૂર્તિઓ અકબંધ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપ છે.
તા. ૩-૮-૧૯૮૬ ના રોજ ભારત સરકારના રાજ્ય કક્ષાના નાણાંપ્રધાનશ્રી ભૈરવદાન ગઢવીએ આ કટારના લેખકશ્રી સાથે રાણકીવાવની મુલાકાત લીધી, તે વખતે ગુજરાતના ભવ્ય ભૂતકાળનો, ઇતિહાસ સાંભળી તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
જે ના કિનારે એક હજાર શિવાલયો હતા એવું સિદધરાજ જયંસંહે બંધાવેલ અનુપમ સહસ્રલિંગ સરોવર