________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૩૨
આવ્યું છે. પરંતુ આશ્ચર્ય તો એ છે કે અહીં તેના તટે સ્થિત કીર્તિસ્તંભનો કોઇ જ ઉલ્લેખ નથી. સિધ્ધરાજે માળવા વિજય બાદ કીર્તિસ્તંભ બંધાવ્યો હતો, જે એક ઇતિહાસ સિધ્ધ ઘટના છે. સંભવ
છે કે તે સમય દરમ્યાન પુરાણકારનું અવસાન થયું હોય અથવા પુરાણકાર રાજકીય સ્થાપત્યોના વર્ણનથી અલિપ્ત રહ્યો હોય !
મોહાનિ (૩.૫૮) અને પ્રવંધચિંતામvીમાં કીર્તિસ્તંભનો ઉલ્લેખ છે. પરંતુ સહસ્ત્રલિંગ સરોવરના તટે કીર્તિસ્તંભ કઈ જગ્યાએ બાંધવામાં આવ્યો હશે તે આજે માત્ર કલ્પનાનો વિષય રહ્યો છે. તેનું કોઈ જ નામોનિશાન રહ્યું નથી. કીર્તિસ્તંભ ઉપર ઉત્કીર્ણ કરવામાં આવેલ શ્રીપાલ કૃત સહસ્ત્રલિંગપ્રશસ્તિનો આરસનો એક ટૂકડો (૨૬'X૧૦') પાટણના વિજળકુવા મહોલ્લાના નાનકડા શિવમંદિરના ગર્ભગૃહની દિવાલમાં જડેલો સ્વ.રા.ચુ. મોદીએ શોધી કાઢયો છે. જેમાં શ્લોક નં. ૩૬, ૭૭, ૮૭ અને ૯૦ શ્લોકાંક જોવા મળે છે. રવ. મોદીએ પ્રશસ્તિમાં ૧૦૮ શ્લોકો હોવાનો અંદાજ મૂક્યો છે. આ પ્રશસ્તિમાં સિદ્ધરાજે સહસલિંગ સરોવર બંધાવ્યાનો અને સરસ્વતીના જળથી પૂરેપૂરું ભર્યાનો ઉલ્લેખ છે. ૩
કવિ સોમેશ્વરે કીર્તિભૌમુરી (સર્ગ-૧/૭૨-૮૧) માં કીર્તિસ્તંભનું અત્યંત મનોરમ વર્ણન કર્યું છે, જેના ઉદાહરણ સ્વરૂપ પ્રથમ પાંચ શ્લોકોનો પાઠ અને આચાર્ય વલ્લભજી હરિદા કૃત સમશ્લોકી ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે. જ સ્મિન. ........ તમ છે , (1172)
મુવિ છે (1173) યથાન..
........... .fr: . (1174) વસ્થૌર્ચ.. ....................વતાનિવ (1775)
...નરંતૂનતમ | (1176) ફરતાં વિષ્ણુ - હરનાં, મંદિરે સર જ્યાં ભર્યું; પૃથ્વી કુંડલવંત શોભે, જાણે મોતી - અરે ભર્યું. ૧/૭૨ ઊંડું તળાવ શોભે જ્યાં, ખીલેલાં કમળો થકી; ખેલતી જયદેવીનાં, જાણે હોય મુખો થકી ૧/૭૩ જેમાં છાયા શિવાગાર, દીવીઓની પડે ઘણી; શોભે શ્રી નિશિ પાતાળ, સર્પ-શીર્સ-મણિ તણી. ૧/૩૪ જે તળાવ તટે શોભે, ઊંચો ઉજવળ રૌખવત; કીર્તિસ્તંભ વ્યોમગંગાના પડતા પ્રવાહવતું. ૧/૭૫
સામાજિ.