SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ------------------------ મહાવ્રતો કે---------------------- વૃત્તિકારશ્રીએ ચતુર્ભગી બતાવી છે. એમાં એક ભાંગો આ દર્શાવ્યો છે કે તત્થ अरत्त-दट्ठस्स साहणो कहिंचि अणणण्णवेउण तणाइ गेण्हओ दव्वओ अदिण्णादाणं, જે ભાવમો . રાગદ્વેષ વિનાનો સાધુ કોઈપણ કારણસર રજા લીધા વિના તણખલાદિ લે તો એને દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી અદત્તાદાન નથી. અંતે ઉત્તરાધ્યયનસૂત્રના આ શબ્દો ધ્યાનમાં લેવા. दंतसोहणमितंपि नत्थि किंचि अजाइयं । સાધુ પાસે માંગ્યા વિનાનું કંઈ જ ન હોય. દાંત ચોખ્ખા કરવાનું તણખલું પણ સાધુ માંગીને લે. જે સાધુઓ પોતાના ગીતાર્થ-સંવિગ્ન ગુરુને સંપૂર્ણ પરતત્ર રહે, પ્રત્યેક કામ એને પૂછી પૂછીને જ કરે, ક્યાંય ઘાલમેલ ન કરે તે સાધુ નિરતિચાર આ ત્રીજુ મહાવ્રત પાળનારા બની રહે. અહીં ત્રીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે. જ જજ જજ ૨ ૨૦ જાજ
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy