SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જ નજરના પાંચ મહાવ્રતને બદલે કરેમિ ભંતે ! શા માટે ? --------- પણ જેમ પ્રાજ્ઞ સાધુઓએ ઉંઘની-આધાકર્મીની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. એમને તો ખબર જ છે, વિવેક છે જ કે “મારે આ બધા જ સાવદ્યની પ્રતિજ્ઞા થઈ ચૂકી છે એટલે આ બધું મારે કરવાનું નથી જ...” એમ ૨૨ તીર્થંકરના સાધુઓને પાંચ મહાવ્રતોની અલગ પ્રતિજ્ઞા લેવાની જરુર નહિ. ૨૪ તીર્થકરોને અલગ પ્રતિજ્ઞા લેવાની જરૂર નહિ. કરેમિ ભંતે'માં જ બધી પ્રતિજ્ઞા આવી જ જાય. (હા ! કરેમિ ભંતે ની સાથે જ એમને ચાર મહાવ્રતો ઉચ્ચરાવી દેવાય એમ લાગે છે.) એટલે કરેમિ ભંતે સૂત્રના વર્ણનમાં પાંચ મહાવ્રતનું વર્ણન પણ આવી જ ગયું છે. છતાં અમે હવે એ પાંચેય મહાવ્રતોનું વિસ્તારથી નિરૂપણ કરશું ખરા, પણ એ તો તે તે સાવદ્યયોગોને બરાબર ઓળખાવવા માટે કરીશું. પરમાર્થથી તો એ બધાની પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી છે અને એ બધાનું વર્ણન પણ થઈ જ ચૂક્યું છે. --- -- ---- -- - ૧૩૩ ---------------- -- -
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy