SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनिंदाद्वात्रिंशिका ४१ எகைகைகககககககககககககககககககககக (૩) પ્રતિવાસુદેવના સૈન્યને મૂળમાંથી ઉખેડી દેવું હોય તો એક હજાર યક્ષદેવો જેનું સાનિધ્ય કરે છે તેવું સુદર્શનચક્ર હાથવગું હોવું જોઈએ. સુદર્શનચક્ર સિવાય એકેય શસ્ત્રની એવી તાકાત નથી કે પ્રતિવાસુદેવના સૈન્યનો મૂળમાંથી નાશ કરી દે. બસ, દુષ્કતોનું આસેવન કરવાના આપણા સંસ્કારો ખૂબ ઊંડા છે. દુષ્કતો સ્વયં પણ પ્રબળ બળવાન છે. પુષ્કળ માત્રામાં આપણે દુષ્કતો કર્યા છે. મિથ્યાત્વી દેવોમાં દુષ્કતોનો ક્ષય કરવાની જ શક્તિ નથી તો પછી કરાવવાની શક્તિ શું હોઈ શકે ? એ શક્તિ માત્ર વીતરાગભગવંતમાં છે. (૪) તાત્પર્ય એ છે કે અનાદિથી આત્માને વળગેલાં પાપના સંસ્કારો પ્રતિવાસુદેવના સૈન્ય સમાન છે. જ્યારે જિનરાજની સેવા સુદર્શન ચક્ર જેવી છે. જે પાપસંસ્કારોનો સમૂળગો નાશ કરી દે છે. અવતરવા : માવાડરિવાથી રન્નાદ- . ભાવાર્થ : અંતરંગ શત્રુઓની પીડા અંગેનાં આંસુ હવેના શ્લોકમાં દર્શાવવામાં આવે છે. यद देवदेवोऽसि महेश्वरोऽसि, बुदधोऽसि विश्वत्रयनायकोऽसि । तेनाऽन्तरङ्गारिगणाऽभिभूत-स्तवाऽग्रतोरोदिमि हा ! सखेदम् ॥ १७ ॥ देवदेवोऽसि, महेश्वरोऽसि, बुद्धोऽसि, विश्वत्रयनायकोऽसि, तेन तवाग्रतः अन्तरंगारिगणाभिभूतः (૬) સવેતં દા! રોમિ || શબ્દાર્થ : જ કારણકે છે તેન=તેથી રેવવોકસિ તું દેવાધિદેવ છે * તવાઈગ્રત:=તારી સમક્ષ #મહેરોસિકતું શંકર છે સંતરં=અંદરના=માનસિક યુદ્ધો સિ તું બુદ્ધ છે રિશત્રુ વિશ્વત્રયનાયકોષવિ=ત્રણે લોકનો છે અન=સમૂહ નાથ છે # મમૂત=હારેલ
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy