________________
३०
வீங்கின்
'तत्वरुचि' टीकया परिमंडिता
ക
સૂરિપુરંદર, શ્રી હરિભદ્રસૂરિમહારાજે યોગદૃષ્ટિસમુચ્ચયમાં યોગની આઠ દૃષ્ટિ વર્ણવેલી છે. ત્યાં આઠમી પરાર્દષ્ટિમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ સ્વીકારી છે. સ્પષ્ટ છે, કેવળજ્ઞાન આવે એટલે ક્ષાયિક ભાવના ગુણોની જ વિદ્યમાનતા રહે. હવે એ ઉલ્લેખનીય છે કે પરાર્દષ્ટિના બોધને પ્રસ્તુત ગ્રંથમાં ચંદ્રજ્યોત્સ્નાનું દૃષ્ટાંત અપાયેલું છે. આમ, ઉપરોક્ત ચર્ચા પરથી અહિં અરિહંતના ગુણ માટે પ્રયોજાયેલું ચંદ્રનું દૃષ્ટાંત અર્થગંભીર છે એ નક્કી થયું.
(૩) મન પિ જેવું ચંચળ છે. ચપળ મનને બાંધી રાખનારી સાંકળ અરિહંતના ગુણો છે. મતલબ, એ ગુણો પ્રત્યેનો સમર્પણભાવ છે.
(૪) આજ્ઞારૂપી અમૃતપાનની ઉત્કંઠા એટલે જિનવચનના અવગાહનની તલપ. પરબ્રહ્મની રતિ એટલે વિશુદ્ધ આત્મરમણતા.
D
* અવતળિા :
ईशकृपां स्वीकुर्वन् मन्मथनिग्रहाय च प्रार्थयन्नाह—
* ભાવાર્થ :
વીતરાગની કૃપાનો સ્વીકાર અને કામના નિગ્રહની પ્રાર્થના હવેના શ્લોકમાં થઇ છે. एतावतीं भूमिमहं त्वदङ्घ्रि- पद्मप्रसादाद् गतवानधीश ! ।
हठेन पापास्तदपि स्मराद्या ही मामकार्येषु नियोजयन्ति ॥ ११ ॥
અન્વય :
हे अधीश ! त्वदङ्घ्रिपद्मप्रसादादहं एतावतीं भूमिं गतवान्, तदपि स्मराद्याः पापाः मां हठेनाSर्येषु नियोजयन्ति ॥
* શબ્દાર્થ :
• અધીશ!=દેવાધિદેવ
♦ સ્પ્રિં=ચરણ
- પદ્મ=કમળ
♦ પ્રસા=કૃપા
* ત્વવિદ્મપદ્મપ્રભાવ=તારા ચરણકમળની કૃપાથી • પતાવતીપ્=આટલી
* ભૂમિ=ભૂમિને / કક્ષાને
♦ તવા=પામેલો (છું)
• સ્મરાઘા:=કામ વિગેરે
<> હેન=બળાત્કારે
♦ મામુ=મને
• બાર્યેષુ=અનુચિત કાર્યોમાં ♦ નિયોનયન્તિ=ગોઠવે છે