________________
જાણવા.
કરવી.
(૮) કોઈ સ્તુતિ કરે તો ફુલાવું નહિ. નિંદા કરે તો કોપાયમાન થવું નહિ.
(૯) સદાચારી ધાર્મિક પુરુષોની સેવા કરવી.
(૧૦) તત્ત્વની જિજ્ઞાસા રાખવી.
(૧૧) જીવન પવિત્ર ગાળવું.
(૧૨) કષ્ટ વખતે સ્થિર-ધીર રહેવું.
(૧૩) નિર્દંભ જીવન ગાળવું.
(૧૪) ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો.
(૧૫) સંસારનું નિરુપપણું ચિંતવવું.
(૧૬) શરી૨, ધન, વૈભવ આદિની મૂર્છા ઉતારતા રહેવું.
(૧૭) ભગવાન પ્રત્યે ભક્તિ વધારવી.
(૧૮) સ્વાધ્યાય, ધ્યાન, જાપ માટે શાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું.
(૧૯) સમ્યક્ત્વ દૃઢ કરવું.
(૨૦) પ્રમાદનો વિશ્વાસ ન કરવો.
(૨૧) આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઝંખના રાખવી.
(૨૨) વય, સદાચાર અને જ્ઞાનથી વૃદ્ધ પુરુષોને અનુસરવું. (૨૩) કુવિકલ્પો છોડવા.
(૨૪) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવા નિત્ય તલસવું.
(૨૫) શક્ય પ્રવૃત્તિનો જ આરંભ કરવો.
(૨૬) પૂર્ણના પક્ષપાતી થવું.
(૨૭) આત્મજ્ઞાનીની સેવા કરવી.
(૨૮) રત્નપાત્ર સમાન શ્રીજિનેશ્વરદેવ અને ઉત્તમ પુરુષો પ્રત્યે ભક્તિ ધારણ
૨૪૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા